
દેશમાં એપ્રિલ-ડિસેમ્બર 2025-26 દરમિયાન સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) 18 ટકા વધીને 47.87 બિલિયન ડોલર નોંધાયું છે. ગત નાણાવર્ષના નવ મહિના દરમિયાન વિદેશી...

દેશમાં એપ્રિલ-ડિસેમ્બર 2025-26 દરમિયાન સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) 18 ટકા વધીને 47.87 બિલિયન ડોલર નોંધાયું છે. ગત નાણાવર્ષના નવ મહિના દરમિયાન વિદેશી...

કેન્યાના નૈવાસા હિન્દુ મંદિર ખાતે 2 માર્ચ 2026ના રોજ તેજસ મહારાજની આગેવાનીમાં શ્રદ્ધાળુઓ દ્વારા હોલિકા દહન કરાયું હતું.

લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, પીટરબરો કાઉન્સિલ અને કાઉન્સિલર શબિના કય્યુમના નેતૃત્વમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુઓની આસ્થાના એકમાત્ર કેન્દ્રનું વેચાણ...

અમદાવાદ શહેરના છારોડીસ્થિત વિખ્યાત શિક્ષણસંસ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના અધ્યક્ષ અને સનાતન સંસ્કૃતિના પ્રખર ઉદ્ઘોષક...

પીટરબરો હિન્દુ મંદિર દ્વારા અપાયેલા કાનૂની પડકારની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં અદાલતો એક જ પક્ષને સાંભળીને વચગાળાની રાહત આપવામાં સાવધાની વર્તતી હોય છે....

ઇરાન પરના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પગલાંનો જોરદાર વિરોધ કરતાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, યુકે હવાઇ હુમલાઓ દ્વારા તખ્તાપલટમાં માનતો...

ભારતના મધ્યપ્રદેશના શિહોર જિલ્લાના એક વ્યક્તિએ 109 વર્ષ પહેલાં તેના દાદા દ્વારા બ્રિટિશ સરકારને આપવામાં આવેલી લોન પરત મેળવવા કાનૂની પ્રક્રિયાનો પ્રારંભ...

સુપ્રસિદ્ધ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સોમવારે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો...

અમેરિકા અને ઈઝરાયલે અનેક મહિનાઓની અભૂતપૂર્વ તૈયારીઓ બાદ ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. આ કોઈ સામાન્ય હુમલો નહોતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ...

જીએસએસ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી, જેમાંથી 500થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોલિકા માતાનું પૂજન-અર્ચન...