ક્રીએટિવ લોકોને મોત વિશે ઓછો ભય ધરાવે છે કારણકે તેમની કળામય રચનાઓ તેમના મૃત્યુ પછી પણ જગતમાં જીવંત રહે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટના સંશોધકોનો અભ્યાસ જણાવે છે કે સર્જનાત્મક મહત્ત્વાકાંક્ષા અને સિદ્ધિઓ ધરાવતા લોકો મોતની ચિંતાઓ પ્રતિ વિશેષ ધ્યાન...
ક્રીએટિવ લોકોને મોત વિશે ઓછો ભય ધરાવે છે કારણકે તેમની કળામય રચનાઓ તેમના મૃત્યુ પછી પણ જગતમાં જીવંત રહે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટના સંશોધકોનો અભ્યાસ જણાવે છે કે સર્જનાત્મક મહત્ત્વાકાંક્ષા અને સિદ્ધિઓ ધરાવતા લોકો મોતની ચિંતાઓ પ્રતિ વિશેષ ધ્યાન...

બ્રિટનમાં ઈન્ટર્નલ વિઝા સિસ્ટમના પ્રસ્તાવની જોગવાઈ હેઠળ માઈગ્રન્ટ્સે દેશના ચોક્કસ વિસ્તારોમાં વસવાટ કરવો પડશે. બ્રિટનમાં આવનારા નવા માઈગ્રન્ટ્સ વસવાટના...

વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધીનું જીવન કેવી રીતે વીતશે તેની જાણકારી માત્ર એક બલ્ડ ટેસ્ટથી મળી શકશે. લોહીનાં થોડાં જથ્થાના પરીક્ષણથી ડોક્ટરો દર્દીઓમાં કોઈ...

બ્રિટનમાં સલાડના વેચાણમાં ઘટાડો, રેડ મીટનું વેચાણ વધ્યું, દરરોજ સવારે ઈંડા અને બેકન ફ્રાય-અપ્સ ખવાવાનું પ્રમાણ બમણું થયું છે અને માખણના વપરાશમાં ત્રણ ગણો...

ટેસ્કો સ્ટોર્સમાં નાઈટસૂટ કે પાયજામાં પહેરીને આવતા ખરીદારો બાબતે ફરિયાદ કરાતા ટેસ્કોએ તેના સ્ટોર મેનેજરોને આવા ખરીદારોને બહાર ધકેલી દેવાની સૂચના આપી છે....

બ્રિટનમાં ગત દસ વર્ષમાં વારસામાં મોટી રકમો આપી જાય તેવા વયોવૃદ્ધ લોકોની સંખ્યા બમણી થયાનું કહેતા થિન્ક ટેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિસ્કલ સ્ટડીઝે વારસા વેરો...

કોઈ પણ નવા સંબંધોમાં એક સમય એવો આવે છે જ્યારે જીવનસાથીના પેરન્ટ્સને મળવું પડે છે. જોકે, ૩૨ વર્ષીય પ્રિન્સ હેરીના જીવનમાં છ મહિના અગાઉ જ આ સમય આવી ગયો હોવાનું...

બ્રિટનમાં બિઝી રોડ્સ નજીક રહેવાના કારણે ૧૦ મિલિયનથી વધુ વૃદ્ધો ડિમેન્શિયાનું ભારે જોખમ ધરાવતા હોવાનું વિજ્ઞાનીઓએ કહ્યું છે. મોટાં શહેરોમાં ટ્રાફિકના ધૂમાડાના...

નાના બાળકોને ખતરનાક ફૂડ એલર્જીથી બચાવવા ચારથી છ મહિનાની વયથી જ પ્રોટીનથી સમૃદ્ધ મગફળી આધારિત આહાર આપવાની ભલામણ ડોક્ટરોએ કરી છે. અત્યાર સુધી ત્રણ વર્ષની...

થેરેસા મેએ તેમની સરકાર બ્રેક્ઝિટ વિષયે અસ્પષ્ટ વિચારોથી ઘેરાયેલી હોવાનું નકારવા સાથે ઈયુ સભ્યપદના ટુકડાઓ નહિ સ્વીકારે તેમ કહીને હાર્ડ બ્રેક્ઝિટનો સ્પષ્ટ...