
સ્વામિનારાયણ ગુરુકુળમાં સાતમી જાન્યુઆરીએ દશાબ્દિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ગુરુકુળનું નરનારાયણદેવ ભુજ મંદિરમાંથી વિલીનીકરણ થયા બાદ આ પ્રથમ ધર્મ મહોત્સવ...

સ્વામિનારાયણ ગુરુકુળમાં સાતમી જાન્યુઆરીએ દશાબ્દિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ગુરુકુળનું નરનારાયણદેવ ભુજ મંદિરમાંથી વિલીનીકરણ થયા બાદ આ પ્રથમ ધર્મ મહોત્સવ...
ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામના ખેતમજૂર વિનોદભાઈ રમેશભાઈ વસાવાની પત્ની ઉષાબહેનને પ્રસવ પીડા ઉપડતાં છઠ્ઠી જાન્યુઆરીએ સેવા રૂરલ સંચાલિત કસ્તુરબા પ્રસૂતિ ગૃહમાં દાખલ કરાયા હતા. સાતમીએ વહેલી સવારે ઉષાબહેને થોડા થોડા સમયના અંતરે ચાર પુત્રોને...
વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ ૧૫ દર્દીને એચઆઇવી પોઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપ્યું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિશ્વની ટોચની કંપનીઓના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિ-મંડળોની ઉપસ્થિતિમાં આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ...
મુઘલ બાદશાહોને દીકરીઓ પરણાવવાની હોડમાં રાજપૂત રાજા હતા, માત્ર મેવાડ અપવાદ

મોસમ બદલાવાની સાથે આપણે આપણા રોજિંદા આહારમાં પણ ફેરફાર કરીએ છીએ. આપણો આહાર કેવો હોવો જોઈએ એ નક્કી કરતી વખતે આપણી ઉંમર પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વૃદ્ધાવસ્થા...
છેલ્લા ૨૦ વર્ષથી હ્યુસ્ટનમાં રહેતા મૂળ અમદાવાદના બિમલભાઈ નટવરલાલ વોરા અને તેમનાં પત્ની અલકાબહેને વતનમાં ૨૦૦ વૃદ્ધોના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન તાજેતરમાં કરાવ્યા હતા. દંપતી કહે છે કે, વતનમાં કંઈક સેવા કરવાની તીવ્ર ઇચ્છા પછી અમદાવાદ જિલ્લાના ત્રણ...
નોટબંધી પછી પણ સુરત - દિલ્હી વચ્ચે ચાલતી એર ઈન્ડિયાની સવારની અને સાંજની એરબસ ફ્લાઈટમાં પેસેન્જરોની સંખ્યામાં વધારો જ નોંધાયો છે. નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૧૬માં એર ઈન્ડિયાને સુરત-દિલ્હી રૂટ પર ૮૮ ટકાથી વધુ પેસેન્જર મળ્યા છે. નવેમ્બરમાં નોટબંધી...
રાજ્ય સરકારે, આગામી દસકા દરમિયાન ગુજરાતને ઓટો અને ઓટો કોમ્પોનન્ટના ક્ષેત્રે દેશમાં મોખરે લાવી દેવાની ગણતરી રાખી છે. રાજ્યમાં ૧.૪૦ કરોડ વાહનો હતા, પણ જે ઝડપી આ સેકટરનો વિકાસ થઈ રહ્યો છે, તે જોતાં આગામી બે વર્ષમાં જ ૧૦.૪૬ લાખ જેટલી નવી કારોનું...
પાટનગર ગાંધીનગરમાં વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન બનાવવા ગુજરાત સરકાર અને ભારતીય રેલવે મંત્રાલય એક થયું છે. 'ગરૂડ' નામની સંસ્થા દ્વારા ગાંધીનગરના રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. એટલું જ નહીં રેલવે ટ્રેક ઉપર ૧૦૫ મીટર પહોળું ફ્રેમ સ્ટ્રકચર...