ઘર ખરીદનારા અપશુકનિયાળ મનાતા ૧૩ નંબરના મકાનમાં રહેવા ઈચ્છતા હોય તો તેઓ મકાનની કિંમતમાં લગભગ £૯૦૦૦ બચાવી શકે તેમ ઝૂપ્લા પ્રોપર્ટી વેબસાઈટના સર્વેમાં જણાયું છે. દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિ ૧૩ નંબરનું મકાન ખરીદવાનું ઓછું પસંદ કરે છે. પરંતુ, જે...
ઘર ખરીદનારા અપશુકનિયાળ મનાતા ૧૩ નંબરના મકાનમાં રહેવા ઈચ્છતા હોય તો તેઓ મકાનની કિંમતમાં લગભગ £૯૦૦૦ બચાવી શકે તેમ ઝૂપ્લા પ્રોપર્ટી વેબસાઈટના સર્વેમાં જણાયું છે. દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિ ૧૩ નંબરનું મકાન ખરીદવાનું ઓછું પસંદ કરે છે. પરંતુ, જે...
સિટીના ત્રણ પૂર્વ ટ્રેડરને દૈનિક ૫.૩ ટ્રિલિયન ડોલરના ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ગેરરીતિ આચરવા બદલ અમેરિકન પ્રોસીક્યુટર્સ દ્વારા આરોપો લગાવાયા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ ચાર્જમાં મહત્તમ ૧૦ વર્ષના કારાવાસ અને એક મિલિયન ડોલર દંડની...
ઈયુના પ્રમુખ અને માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કતે જણાવ્યું છે કે ૨૦૨૦ના દાયકાના ઘણાં વર્ષ સુધી બ્રિટન યુરોપિયન કોર્ટ્સની હકુમત હેઠળ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે મહત્ત્વના ક્ષેત્રોમાં યુકે ઈચ્છે તો યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ ચુકાદા આપવાનું ચાલુ...
પહેલી વખત પ્રથમ પ્રોપર્ટીની સરેરાશ કિંમત £૨,૦૦,૦૦૦થી વધી ગઈ હોવાથી પ્રથમ વખત મકાન ખરીદનારા દર દસમાંથી સાત લોકો હવે સ્ટેમ્પ ડ્યુટી ભરશે. હેલીફેક્સ ડેટા મુજબ કરમાં સુધારાના સરકારના પ્રયાસોને લીધે હોમ બાઈંગ ટેક્સ ઘર ખરીદીનો ટેક્સ ચૂકવીને પ્રથમ...

ઉંમર ૨૩ વર્ષ. ભણતરની વાત કરીએ તો, એન્જિનિયરિંગના બે વર્ષ કરીને ઈજનેર બનવાનો વિચાર માંડી વાળ્યો. કેલ્ક્યુલેટર કરતાં કલમ માટે લગાવ વધુ હતો. આંકડાઓ સાથે કડાકૂટ...
બે મિત્રો ઘણા વર્ષે મળ્યાંમિત્ર એક: શું કરે છે પરિવાર, છોકરાંછૈયાં?મિત્ર બે: એક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયામાં છે, બીજો બેન્ક ઓફ બરોડામાં, ત્રીજો એક્સિસ બેન્કમાં, ચોથો...મિત્ર એક: અરે વાહ, તો તો લાઇફમાં બધા સેટ છે...મિત્ર બે: અરે ના, ના! આ તો નોટ...

દુનિયાભરમાં દર વર્ષે ૪.૩૩ લાખ લોકોના મોતનું કારણ ચેર ઇફેક્ટ હોય છે. આ સંખ્યા કુલ મોતની સંખ્યાના ૪ ટકા છે. લોકોની બેઠાડું જીવન અને બેઠા રહીને કામ કરવાની...

જો તમારી સેક્સલાઇફથી ખુશ ના હો તો મુખ સંબંધી સમસ્યા (ઓરલ હેલ્થ) પણ કારણભૂત હોઈ શકે છે. તાજેતરમાં આ મુદ્દે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. તેનાં તારણમાં કહેવામાં...
• નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO), યુકે દ્વારા દિવાળી-ક્રિસમસ ધમાકા, ડિનર એન્ડ ડાન્સનું શનિવાર તા.૩-૧૨-૧૬ સાંજે ૬.૩૦ વાગે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07956 922 172

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કર્યા પછી હવે ભારતીય અર્થતંત્રને ઉધઇની જેમ કોરી રહેલા કાળાં નાણાંના દૂષણને ડામવા કમર કસી છે....