
લેન્સેટમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય અભ્યાસના અનુમાન અનુસાર વિશ્વભરમાં ૨૦૫૦ સુધીમાં ૧૩.૧ કરોડ લોકો પાગલપણાના શિકાર હશે. હાલ આશરે ૪.૭ કરોડ લોકો પાગલપનના શિકાર...

લેન્સેટમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય અભ્યાસના અનુમાન અનુસાર વિશ્વભરમાં ૨૦૫૦ સુધીમાં ૧૩.૧ કરોડ લોકો પાગલપણાના શિકાર હશે. હાલ આશરે ૪.૭ કરોડ લોકો પાગલપનના શિકાર...

બ્રેક્ઝિટ પછી યુકેની સરહદો ઈયુ નાગરિકોના માઈગ્રેશન માટે પાંચ વર્ષ એટલે ૨૦૨૨ સુધી ખુલ્લી રાખવા મુદ્દે ઈયુતરફીઓ અને ઈયુવિરોધીઓ વચ્ચે સમાધાન થયું છે. સરકારમાં...

સરકારી પેન્શન મેળવવા માટેની નિવૃત્તિવયમાં વધારો સાત વર્ષ વહેલો કરવામાં આવશે તેવી વિવાદી જાહેરાત વર્ક અને પેન્શન્સ સેક્રેટરી ડેવિડ ગોકે હાઉસ ઓફ કોમન્સમાં...

કેબિનેટ બેઠકોની વિગતો લીક થવાના મુદ્દે વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટતા કરી છે કે આ તેમની સત્તા નબળી પડી હોવાની નિશાની નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ...

પૂર્વ બિઝનેસ સેક્રેટરી અને ટ્વીકનહામના સાંસદ ૭૪ વર્ષીય સર વિન્સ કેબલ લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતાપદે બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેઓ ૮૧ વર્ષની વયે નિવૃત્ત...

‘શેર હમારા મારા હૈ, અબ્દુલ્લાને મારા હૈ’નો હવાઈ ગયેલો નારોઃ સત્તાનાં વિચિત્ર સહશયનની પીડા
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

ભણતરની ડિગ્રી વિના પણ સૂઝ, સ્વભાવ અને શ્રમનિષ્ઠા હોય તો માણસ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. મફતલાલ ગગલદાસ શેઠ, ગૌતમ અદાણી, સવજીભાઈ ધોળકિયા એવી સેંકડો વ્યક્તિઓ...

કોઈ પણ પ્રસંગે ઝડપથી પહેરીને પહોંચી શકાય એવું પરિધાન એટલે કુરતી. હવે તો બજારમાં મનભાવન અને હેવિ, લાઈટ, ડિઝાઈનર કુરતીઓ એવી મળે છે કે પ્રસંગ પ્રમાણે કુરતી...
વિદ્યાર્થીઓ સહિત ૧૯ બ્રિટિશ નાગરિકોને સોમવાર ૧૭ જુલાઈએ ચેન્નાઈ એરપોર્ટ પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ઈમિગ્રેશન સત્તાવાળાએ તેમને જણાવ્યું હતું કે તેમને જે વિઝા અપાયા છે તે NGO, India Direct માં કામ કરવા માટે યોગ્ય નથી. બ્રિટિશ સ્કૂલના ૧૬ વિદ્યાર્થી...