
ભારત સરકાર બંધારણ સુધારો કરીને પણ કથિત સવર્ણોને ૨૫ ટકા અનામત આપશે

ભારત સરકાર બંધારણ સુધારો કરીને પણ કથિત સવર્ણોને ૨૫ ટકા અનામત આપશે
દિવસ દરમિયાન વધુ કલાક કામ કરતા લોકોના હૃદયના ધબકારા અનિયમિત થવાનું જોખમ રહેતા તેમને સ્ટ્રોક, હૃદયરોગનો હુમલો અને ડિમેન્શિયા થવાની શક્યતા વધી જતી હોવાનું યુનિવર્સિટી કોલેજ લંડનના અભ્યાસમાં જણાયું હતું. દર અઠવાડિયે ૩૫થી ૪૦ કલાક કામ કરતા લોકોની...
વાર્ષિક લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં હિન્દુ-મુસ્લિમ એકતા આધારિત ફિલ્મ ‘બિલિયન કલર સ્ટોરી’ને ટોચનો એવોર્ડ અપાયો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર બોલિવૂડના ફિલ્મનિર્માતા સતિષ કૌષિક છે અને તેનું નિર્દેશન પદ્મકુમાર નરસિંહમૂર્તિએ કર્યું છે. ફિલ્મને ઓડિયન્સ...
‘આ ખરેખર ચમત્કાર હોય એવું મને લાગી રહ્યું છે...’ આ શબ્દો છે રોજર ફેડરરના. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ટેનિસ પ્લેયર રોજર ફેડરરે તેની કારકિર્દીનું રેકોર્ડરૂપ આઠમું વિમ્બલ્ડન ટાઈટલ જીતવાની સાથે સૌથી મોટી ઉંમરે આ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ...

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ યાકુબ મેમણને ફાંસી આપવાનો કેમ વિરોધ કર્યો એ મુદ્દે ખુલાસો કર્યો છે. યાકુબ મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સંડોવાયેલો...

તાજતેરની ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં દેખાયેલી આસામી અભિનેત્રી અને ગાયિકા ૩૦ વર્ષીય બિદિશા બેઝબરુઆએ ગુડગાંવમાં પંખા સાથે લટકીને ૧૭મી જુલાઈએ આપઘાત કર્યો હતો. અભિનેત્રીના...

નામર્દ લોકોના હથિયાર ગણાતા એસિડ દ્વારા હુમલો કરનારા લોકોને આજીવન કેદ સુધીની સજા ફટકારવા અને એસિડ જેવા ખતરનાક રસાયણનો હથિયાર તરીકે ઉપયોગ ન કરી શકાય તે માટે...

હિંદુ કેલેન્ડરમાં શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચાતુર્માસનો આ પ્રથમ માસ છે. શ્રાવણ માસમાં (આ વર્ષે ૨૪ જુલાઇથી ૨૧ ઓગસ્ટ)માં શિવપુરાણ અને શ્રીભાગવતપુરાણનું...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૬૫ ટકા કરતાં પણ વધુ મતો મેળવીને જ્વલંત વિજય મેળવ્યો છે. તેઓ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઇએ...