
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

જાપાનના વડા પ્રધાન શિંજો આબેની પરોણાગત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિંજો આબે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે...

વડા પ્રધાન મોદીની પ્રેરણાથી ૨૦૨૨ પહેલાં સફળતાની અપેક્ષાઃ પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને પૂર્વ વિદેશ પ્રધાન યશવંત સિંહા કામે વળ્યા

ક્રિકેટવિશ્વમાં આઈપીએલ નામે જાણીતી ઇંડિયન પ્રીમિયર લીગના મીડિયા અધિકારોનું સોમવારે ઓક્શન થયું હતું, જેમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને લોટરી...

ટીમ ઇંડિયાના એક સમયના સ્ટાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક વધુ કીર્તિમાન હાંસલ કર્યું છે. શ્રીલંકા સામેની પાંચમી વન-ડે દરમિયાન ચહલની બોલિંગમાં તેણે ધનંજયાને...

પરગ્રહવાસીઓનું અસ્તિત્વ છે કે નહીં શોધવા માટે જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગે બે વર્ષ પૂર્વે શરૂ કરેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પ્રથમવાર મોટી સફળતા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વેની સંભવતઃ અંતિમ કેબિનેટ પુર્નરચનામાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા પર ફોકસ કર્યું છે. તો સાથે...

ઈતિહાસના ઘટનાક્રમને નોખી રીતે મૂલવતું આર્થિક પત્રકાર વીરેન્દ્ર પંડિતનું નવપ્રકાશિત પુસ્તક ‘રિટર્ન ઓફ ધ ઈનફિડેલ’

ભાજપની માતૃસંસ્થા આરએસએસની વૃંદાવનમાં મળેલી સમન્વય બેઠકમાં ભારત સરકારની સરાહના

પિતૃઓ શ્રાદ્ધપક્ષમાં અચૂક પિંડદાન લેવા આવે છે એવું હિન્દુ શાસ્ત્રોમાં કહેલું છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ પિંડદાન લઇને તૃપ્ત થાય છે અને પોતાનાં સંતાનોને આશિષ...