Search Results

Search Gujarat Samachar

બ્રેઇનડેડ વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ અસામાન્ય સંજોગોમાં કરવામાં આવે છે. અમદાવાદમાં વર્ષે આવા ૩૫ કેસ બન્યા છે. ત્યારે જીવિત વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ પડકારજનક હોવાના કારણે ઓછા થતા હોય છે. અમદાવાદમાં રહેતી ૪૨ વર્ષની પુત્રવધૂ શીતલ બ્રહ્મભટ્ટે...

ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વપ્રમુખ કે. ટી. પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ કિરીટ પટેલ અને સેક્રેટરી અરવિંદ ગજેરા સામે શારીરિક શોષણ અને રૂ. ૩૨ લાખની છેતરપિંડી કરતી આક્ષેપ સાથેની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટની યુવતીએ પહેલા...

રાજ્યમાં વડોદરા જિલ્લો ફૂલ ઉત્પાદનમાં પહેલું સ્થાન ધરાવે છે જ્યારે ફળોના પાકના ઉત્પાદનમાં પણ વડોદરા રાજ્યમાં અત્યારે બીજો ક્રમ ધરાવે છે. આણંદ કૃષિ વિદ્યાલયના સંશોધન નિયામક ડો કે બી કથીરિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં કેળાના કુલ ઉત્પાદનનું ૩૦...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહત્ત્વાકાંક્ષી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન (‘સૌની’) યોજનાના પ્રથમ ચરણનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રની...

હાલમાં ચાલી રહેલા ચાતુર્માસની સાથે જ ૨૮મી ઓગસ્ટે સુરત સહિત દેશભરમાં ઠેકઠેકાણે જૈન શ્રાવકોએ કરેલા એકાસણું તપનો રેકર્ડ નોંધાયો છે. ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા જૈનાચાર્ય રૂપમુનિજીના સ્વાસ્થ્ય માટે ૨૮મીના રોજ એકસાથે દેશભરમાં હજારો શ્રાવકોના...

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન મિશન માટેના મહત્ત્વપૂર્ણ પાર્ટસ કચ્છમાં તૈયાર કરીને કન્યાકુમારી ખાતે આવેલા ઈસરોના મહાદેવગિરિ પ્રોજેકટ સ્થળ મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ પાર્ટસ યુકે અને જર્મનીમાં બનતા...

પોલીસની હવે દિવસ દરમિયાન માત્ર આઠ કલાક ફરજ રહેશે. પોરબંદરના જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક કક્ષાએ નિર્ણય લીધો છે. પ્રયોગાત્મક છે, પણ અસરો ચકાસી સફળ જણાશે તો આખા રાજ્યમાં તેનો અમલ કરવા વિચારણા થશે. પોરબંદરના એસપી તરુણ દુગ્ગલે તાજેતરમાં એક પરિપત્ર...

રાજકોટની ભાગોળે આવેલા ઇશ્વરિયાપાર્કમાં ૨૭મી ઓગસ્ટે સાંજે વીજળી પડતાં રાજકોટના ઘનશ્યામભાઈ બાબુભાઈ સિંઘવ (૩૫)ના પરિવારનાં ત્રણ સભ્યોનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને ત્રણ સભ્યોને ઇજા થતાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ઈયુ રેફરન્ડમમાં કોને વિજયમાળા વરશે તે હવે ભારે રસાકસીની વાત બની છે. અલગ અલગ પોલ્સના પરિણામ પળે પળે બદલાતા જાય છે. એક સમયે વોટ લીવ કેમ્પ વિજયની દિશામાં...

ભક્તિવેદાંત મેનોરના ઈતિહાસમાં શુક્રવાર ૧૦ જૂને નવું પ્રકરણ આલેખાયું હતું, જ્યારે વડા પ્રધાન ડેવિડ કેમરને હવેલીની ઈમારત માટે ખાતમૂર્હુત વિધિ કરી હતી. આ...