બ્રેઇનડેડ વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ અસામાન્ય સંજોગોમાં કરવામાં આવે છે. અમદાવાદમાં વર્ષે આવા ૩૫ કેસ બન્યા છે. ત્યારે જીવિત વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ પડકારજનક હોવાના કારણે ઓછા થતા હોય છે. અમદાવાદમાં રહેતી ૪૨ વર્ષની પુત્રવધૂ શીતલ બ્રહ્મભટ્ટે...

