
પહેલાં પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયી અને હવે શનેલમાં લીના નાયર. ભારતીય નારીશક્તિએ તેની સજ્જતા-ક્ષમતા વડે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય તખતે નામના મેળવી છે. વિશ્વવિખ્યાત...
કોઇ પણ ટ્રેડિશનલ લુક ફક્ત પરંપરાગત આઉટફિટથી જ કમ્પ્લીટ નથી બનતો. આ માટે મેચિંગ જવેલરી અને અન્ય એક્સેસરીઝની પણ એટલી જ જરૂરી છે. જ્યારે કોઇ પ્રસંગમાં જઇએ ત્યારે મોબાઈલ અથવા જરૂરી વસ્તુઓ મૂકવા માટે પર્સ હોવું જરૂરી છે. એમાં આપણે ડિઝાઈનર ક્લચ અને...
જોબ અને ઘરકામ એમ ડબલ ડ્યુટીની વ્યસ્તતાના કારણે ઘણી વખત મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ તરફ પૂરતું ધ્યાન આપી શકતી નથી. આના કારણે ઘણી વખત ચહેરો ઝંખવાઇ જતો હોય છે. જોકે કેટલાક ફેસપેક એવા છે જેનો તમે ઘરેબેઠાં અને નિયમિત ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં...
પહેલાં પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયી અને હવે શનેલમાં લીના નાયર. ભારતીય નારીશક્તિએ તેની સજ્જતા-ક્ષમતા વડે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય તખતે નામના મેળવી છે. વિશ્વવિખ્યાત...
‘નાયકા’ના ફાલ્ગુની નાયર ભારતીય મહિલા બિલિયોનેર્સની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ તેઓ માદરે વતનને ભૂલ્યાં નથી. ‘ફોર્બ્સ’ના ટોપ-૧૦૦ પાવરફૂલ બિઝનેસ...
પીસીઓડી હવે નાની વયની યુવતીઓને પણ થવા લાગ્યું છે અને તેની અસર તેમના શરીરની સાથે મન-મગજ પર પણ પડે છે. પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમનું મુખ્ય...
સાડી એવો પોશાક છે જે ફોર્મલ અને પારંપરિક બંને પ્રકારનો લુક આપી શકે છે. સાડીના લુકનો મોટો આધાર એની સાથે પહેરાતા બ્લાઉઝ પર હોય છે. આકર્ષક અને ગ્લેમરસ ડિઝાઇનર...
સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને જાણીતાં ધારાશાસ્ત્રી પ્રીતિબહેન મહેતાએ કાનૂની સામાયિક ‘ઈન્ડિયા બિઝનેસ લો જર્નલ ૨૦૨૧’ની યાદીમાં ટોચના ૧૦૦ ભારતીય ધારાશાસ્ત્રીઓની...
ભારતની હરનાઝ સંધુ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને જગતભરમાંથી પ્રશંસા મેળવી રહી છે. દુનિયાની આ સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા પ્રત્યે લોકોમાં ભારે આકર્ષણ રહે છે,...
‘ફોર્બ્સ’ દ્વારા જારી થયેલી વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત ત્રીજા વર્ષે નાણાપ્રધાન સીતારામને સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૨૧ માટે જારી થયેલી યાદીમાં...
ચંદીગઢમાં ૩ માર્ચ, ૨૦૦૦માં જન્મેલી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે છેલ્લે ૨૧ વર્ષ પહેલાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો...
આઉટફિટને મેચિંગ લિપસ્ટિક, નેઇલ પોલિશ, એરિંગ્સ વગેરે ખરીદવા આપણે કેટલી મહેનત કરીએ છીએ, પરંતુ હેર બ્રશ ખરીદવા આટલી મહેનત ક્યારેય કરતાં નથી. તમારા લુક માટે...
નિરાશા, હતાશા, ઉદાસી જેવા ભાવોથી બચવું કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ છે કેમ કે આ બધું આપણા જીવનનો એક હિસ્સો છે. દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો ઉદાસી કે...