
સૂરજનાં કિરણો ઉનાળામાં આકરા બને છે ત્યારે સ્કિન અને સ્વાસ્થય પર માઠી અસર જન્માવે છે. ટ્રોપિકલ કન્ટ્રીઝ એટલે કે વિષુવવૃતની આસપાસના દેશો (જેમ કે ભારત)માં...
ઘર એક એવી જગ્યા છે જ્યાં તમે પ્રવેશો એટલે, ત્યાંની હવા તમારી લાગણી બદલી શકે. આ વાત અક્ષરશઃ સાચી છે. સ્વચ્છ ઘર એક સારી વાત છે, પરંતુ સુગંધિત ઘર એ સોનામાં સુગંધનો અનુભવ છે. સુગંધિત ઘર આખા દિવસના થાકને દૂર કરી મનોમન શાંતિ આપે છે. ઘરની સુગંધ એ ઘરનું...
નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

સૂરજનાં કિરણો ઉનાળામાં આકરા બને છે ત્યારે સ્કિન અને સ્વાસ્થય પર માઠી અસર જન્માવે છે. ટ્રોપિકલ કન્ટ્રીઝ એટલે કે વિષુવવૃતની આસપાસના દેશો (જેમ કે ભારત)માં...

ઇસ્લામિક દેશ ઇરાનમાં હિજાબની પરંપરાનો જબરજસ્ત વિરોધ કરતાં મહિલાઓ પોતાના નકાબ ઉતારીને વાળ છુટ્ટા કરીને રસ્તાઓ પર દેખાવો કરવા આવી ગઈ છે. સરકારે તેમની સામે...

એક કરતાં વધારે ક્ષેત્રમાં કુશળ હોવું એ કંઇ નાનીસૂની વાત નથી. એના માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે. આપણામાં કહેવત છેને કે સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય....

‘માત્ર ૨૭ વર્ષની વયે આ દુનિયામાંથી પતિની વિદાય મારા માટે કોઇ ત્રાસદીથી ઓછું નથી. પરંતુ આ અનહોનીમાં મારો શું વાંક? મારું દુ:ખ અસીમ છે, પરંતુ હેરવાડ પંચાયતના...

આપણી ત્વચા વાતાવરણની સાથે બદલાતી રહે છે. ગરમીમાં પરસેવાને કારણે રોમછિદ્ર બંધ થઇ જાય છે, એનાથી બેક્ટેરિયા અને અન્ય ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ગરમીથી...

ઉંમર વધવાની સાથે શરીરમાં wear & tearની પ્રોસેસ પણ થાય છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં કેલ્શિયમ, વિટામિન-ડી અને અન્ય માઈક્રો ન્યુટ્રીયન્સની ઉણપના કારણે...

ઇયરિંગ્સ કોઈ પણ મહિલાના લુકને બદલી નાંખે છે. યુવતીઓ અલગ અલગ આઉટફિટ સાથે ડિફરન્ટ સ્ટાઇલનાં ઇયરિંગ્સ પહેરવાનું પસંદ કરે છે. ઘણી વખત તો ફક્ત સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ...

ચહેરા પર ખીલ થવા, તૈલીય ત્વચા જેવી સામાન્ય તકલીફો સુંદરતાને ખરાબ કરે છે. બોલિવૂડની સુંદરીઓ પોતાની ત્વચાની સારસંભાળ ફક્ત બ્યુટીપાર્લરના સહારે જ નહીં, પરંતુ...

આધુનિક યુગની માનુનીઓ ફેશનેબલ ડ્રેસ સાથે મેચિંગ કરવા માટે એવી જ્વેલરીની શોધમાં હોય છે જે એક્સક્લુઝિવ હોય અને માત્ર તેમની પાસે જ હોય. જો તમે પણ આવું જ ઇચ્છતા...

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક ડો. આરતી પ્રભાકરને ટોચના અધિકારીઓની ટીમમાં સ્થાન આપ્યું છે.