બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજનાનો પ્રારંભ કર્યો છે. યોજના અંતર્ગત ભારતના ૨૦ રાજ્યોના ૫૦ કરોડ લોકોને ૧૩૫૪ બીમારીની વિનામૂલ્યે...

તંદુરસ્ત વૃદ્ધોને હૃદયરોગ અટકાવવા માટે અપાતી સ્ટેટિન ગ્રૂપની દવાઓથી કોઈ ખાસ લાભ થતો ન હોવાનું સ્પેનિશ વિજ્ઞાનીઓના નવા સર્વેમાં બહાર આવ્યું છે. બ્રિટનમાં...

યુકેમાં ત્રીજા ભાગ કરતાં વધુ પુખ્તોને પૂરતી કસરત મળતી ન હોવાનું અભ્યાસમાં જણાયું હતું. દસમાંથી ચાર મહિલા દર ત્રણમાંથી એક પુરુષની સરખામણીમાં કામમાં બેઠા...

તાજેતરના સર્વેમાં જણાયું હતું કે ઈંગ્લેન્ડના ૫૦ અને તેથી વધુ વયના ૧૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ટોઈલેટ જાય છે ત્યારે દરેક વખતે તેમના પેશાબનો...

એનર્જી ડ્રિન્ક્સમાં ઊંચા પ્રમાણમાં કેફિન અને સુગર હોવાના કારણે તરુણોના આરોગ્ય પર ખરાબ અસરો પડતી હોવાની ચિંતાના પરિણામે ઈંગ્લેન્ડમાં બાળકોને એનર્જી ડ્રિન્ક્સ...

એક સંશોધનમાં એવું તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે. પોતાની જાતને યુવાન માનનાર લોકો સારી સ્મરણશક્તિ...

ગેરકાયદેસર દવાઓ ઓનલાઈન ખરીદવાની બાબતે સલામતી રાખવાની હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાં બોડી ઈમેજ જાળવી રાખવાના દબાણને લીધે ડાયટ પીલ લેવાથી મૃત્યુ પામતા પુરુષોની...

આપ જેટલો વધુ સમય ઘરની બહાર - કુદરતના ખોળે રહો છો તેટલું આપના માટે વધુ સારું છે તેમ હવે સત્તાવાર રીતે પુરવાર થયું છે. જે લોકો ઘરની બહાર વધુ સમય રહે છે તેમનું...

વજન ઘટાડવા માગતા લોકો માટે ખુશખબર. વિજ્ઞાનીઓએ વજન ઘટાડવાનો ખૂબ સરળ ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે હાથ ધરેલા અભ્યાસ મુજબ બ્રેકફાસ્ટ મોડા અને ડિનર વહેલા લેવાથી...



to the free, weekly Gujarat Samachar email newsletter