પગની પિંડીના સ્નાયુઓ માનવીનું બીજું હૃદય છે

કોઈ પણ સજીવ અને ખાસ તો માનવ-શરીર કુદરતની અજબ રચના છે. આપણા શરીરમાં પોષણ અને ઓક્સિજન પહોંચાડવા માટે હૃદય નિયમિત ધબકવા સાથે રક્ત-સંચાર કરે છે. આપણે બધા આ જાણીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે હૃદય એક જ નથી. આ કોઈ રહસ્યની વાત નથી. આપણા પગની પિંડી...

હેલ્થ ટિપ્સઃ ભોજનમાં ચોખાની જગ્યાએ ઘઉના ફાડા, ત્રણ ફાયદા થશે

જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...

ઊંઘમાં નસકોરાં બોલે અને ક્યારેક શ્વાસ રોકાઈ જતાં ઝબકીને જાગી જવાની સમસ્યા મેદસ્વીઓ લોકોમાં વધુ જોવા મળે છે. ક્યારેક આવી તકલીફ સ્લીપ એપ્નીઆમાં પરિણમતી હોય...

પ્રૌઢ વયના ડ્રાઇવર્સ માટે ચિંતાજનક કહેવાય તેવી ચેતવણી આપતા વિજ્ઞાનીઓએ કહ્યું છે કે પ્રતિદિન બે કલાકથી વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી આઇક્યુ ઘટે છે.  તાજેતરના...

માણસ અન્ન વિના કદાચ અઠવાડિયાંઓ કાઢી શકે, પણ પાણી વિના નહીં. પાણી વિના માનવજીવન ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે કેમ કે આપણા શરીરમાં પાણીનો ભાગ ખૂબ વધુ છે....

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના એક અભિયાન હેઠળ જે લોકોને સતત ખાંસી આવતી હોય અથવા હાંફી જતા હોય તેમણે વહેલી તકે GPપાસે ચેક અપ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે,...

જીવનમાં કોઈ એકાદ ઘટના એવી બની જાય છે જે મનના કોઈ ખૂણે અડ્ડો જમાવીને કાયમ બેસી જાય. મનોવિજ્ઞાનની ભાષામાં એને ફોબિયા કહે છે. ફોબિયાથી પીડિત વ્યક્તિ સજીવ...

સગર્ભાવસ્થામાં વધુ ગળપણ ધરાવતા ખાદ્યપદાર્થો ખાવામાં આવે તો જન્મનારા બાળકને અસ્થમાનું જોખમ રહે છે. સંશોધનમાં જણાયું છે કે ફ્રૂક્ટોઝથી ભરપૂર ગળ્યો ખોરાક...

બેકપેનની બીમારી વિશ્વવ્યાપી બની રહી છે. તીવ્ર બેકપેનથી થવાથી ઘણા લોકો જિમમાં જવાનું બંધ કરી રહ્યાં હોવાનું એક સર્વેનાં તારણમાં જણાયું છે. ૩૪ ટકા લોકોને...

 બ્રિટનમાં લિવર ડાયાલિસીસ મશીનની સારવારથી આલ્કોહોલના લીધે નિષ્ફળ ગયેલા લિવરના સૌપ્રથમ પેશન્ટને જીવતદાન મળ્યું છે અને ટુંક સમયમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. નોર્થ લંડનમાં રોયલ ફ્રી હોસ્પિટલ ખાતે પ્રણેતારુપ ડાયાલિવ ઉપકરણથી સારવાર...

સોયની અણી વાગે તો પણ ચીસ નીકળી જાય એવા આપણા શરીર પર ડોક્ટર વિવિધ પ્રકારનાં સાધનોથી સર્જરી કરી રહ્યાં હોય તો પણ ખબર પડતી નથી તે કમાલ છે એનેસ્થેશિયાની...

ઈંગ્લેન્ડમાં ભારે શરાબપાન આગામી પાંચ વર્ષમાં ૬૩,૦૦૦નો ભોગ લેશે તેવી ચેતવણી આપતા મેડિકલ વ્યવસાયના વરિષ્ઠ સભ્યો અને હેલ્થ ચેરિટીઝે આલ્કોહોલ માટે લઘુતમ યુનિટ...



to the free, weekly Gujarat Samachar email newsletter