- 19 Jun 2018

૨૧ જૂને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાશે. આ પ્રસંગે આપને તન-મન માટે લાભકારક યોગાસનના વિવિધ પ્રકારો વિશે તો ઘણું જાણવા-વાંચવા મળશે, પરંતુ આ લેખમાં સાધુ અક્ષરજીવનદાસજી...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
૨૧ જૂને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાશે. આ પ્રસંગે આપને તન-મન માટે લાભકારક યોગાસનના વિવિધ પ્રકારો વિશે તો ઘણું જાણવા-વાંચવા મળશે, પરંતુ આ લેખમાં સાધુ અક્ષરજીવનદાસજી...
વિશ્વમાં વર્ષોથી થઇ રહેલાં અનેક અભ્યાસોમાં સાબિત થયું છે કે જે પુરુષને માથાની વચ્ચોવચ ટાલ હોય છે તેને હાર્ટ-ડિસીઝ થવાની શકયતા ઘણી વધી જાય છે. જોકે હાર્ટ-ડિસીઝ...
છ વર્ષની ઉંમરે બાળકના દૂધિયા દાંત પડે અને કાયમી દાંત આવવાની શરૂઆત થાય છે. વળી આ પ્રોસેસ લગભગ ૧૨ વર્ષની ઉંમર સુધી ચાલે છે. આ એ જ સમયગાળો છે જ્યારે દાંતની...
ઘણાં માતા-પિતા બાળક અત્યંત નાનું હોવાના કારણે તેના દાંતની કાળજી પ્રત્યે બેદરકાર બની જાય છે. તેમને અંદાજ પણ નથી હોતો કે આ બેદરકારીની બાળકને ઘણી આકરી કિંમત...
આપણને ફ્રૂટ્સ બહુ જ ભાવતાં હોય પરંતુ ડાયાબિટીસને કારણે એ ખાવાં કે નહીં એવી મૂંઝવણ હોય તો જાણી લો કે અમુક ફળો જ ડાયાબિટીસમાં ખાઈ શકાય અને અમુક નહીં.
રાજેશ ખન્નાની ફિલ્મ ‘સચ્ચા જૂઠા’નું એક બહુ જ લોકપ્રિય ગીત છેઃ ‘દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂંટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા...’ પણ આપણે...
શાકાહારી વ્યક્તિઓને અખરોટમાંથી એવા તત્ત્વો મળે છે, જે ભાગ્યે જ અન્ય પદાર્થમાં મળે છે. તેમાં વિટામિન-બી૧૨ ભરપૂર છે. અખરોટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પોતાની બુદ્ધિમત્તાને આંકવાની વાત આવે છે ત્યારે પુરુષો બહુ ઘમંડી બની જાય છે! એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો પોતાને વધુ બુદ્ધિશાળી માનતા હોય છે. અરે, તેના ગ્રેડ જેટલા જ ગ્રેડ ધરાવતી મહિલા સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ પોતે તેજતર્રાર...
વિશ્વમાં પહેલી વાર ભારતીય વિજ્ઞાનીઓએ ડેન્ગ્યૂની દવા વિકસાવી છે. તેનું પ્રારંભિક પરીક્ષણ સફળ રહ્યું છે. આવતા વર્ષ ૨૦૧૯ સુધીમાં તે બજારમાં ઉપલબ્ધ થશે. આયુષ...
જો તમે માથાનાં અસહ્ય દુઃખાવા એટલે કે માઈગ્રેનથી પીડાતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હળદરનો નિયમિત ઉપયોગ કરીને તમે માઈગ્રેનથી મુક્તિ મેળવી શકો છો....