બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

સ્વસ્થ અને નિરોગી રહેવા કિડનીની કાળજી લો...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

આજકાલ શરીર ઉતારવા માટે જીમમાં જવાનું, જોગિંગ કે રનિંગ કરવાનું ચલણ વધ્યું છે ત્યારે જેસિકા સ્લોટર એવી વ્યક્તિ છે જેમણે ઘરમાં રહીને જ વજનમાં નોંધપાત્ર ઘટાડો...

મોસ્કો અને ચેક રિપબ્લિકના વિજ્ઞાનીઓએ એવી એન્ટી-બેક્ટેરિયલ બેન્ડેજ બનાવી છે, જે શરીરનો ઘા ભરીને ચામડી સાથે જ ભળી જશે. એટલું જ નહીં, બેન્ડેજ લગાવ્યા બાદ...

પ્રોસ્ટેટ વૃદ્ધિની બીમારીથી પીડાતા લાખો પુરુષો માટે આશાનું કિરણ દેખાયું છે. નવી વૈજ્ઞાનિક શોધ અનુસાર શુદ્ધ આલ્કોહોલ અથવા ઈથેનોલનું ઈન્જેક્શન પ્રોસ્ટેટ...

 મોટી વયે વ્યક્તિના મગજમાં અલ્ઝાઈમરના ચિહ્નો જોવા મળતાં હોય તો પણ તેઓ જો સક્રિય હોય તો તેમની યાદશક્તિ અને વિચાર કરવાની ક્ષમતા અકબંધ જળવાઈ રહેતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

સેન્ડવીચ કેરર્સ એટલે કે પોતાના બાળકો તેમજ વડીલ સગાં સંબંધીઓની સંભાળ લેતાં લોકો સામાન્ય લોકો કરતાં વધુ પ્રમાણમાં એન્ક્ઝાઈટી અને ડિપ્રેશનનો ભોગ બને છે. ઓફિસ...

ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડસુગરનું પ્રમાણ ખૂબ ઘટી જાય ત્યારે તેમને સાવચેત કરવા માટે ડોગ્સને તાલીમ આપી શકાય તેમ મોટાપાયે હાથ ધરાયેલા ટ્રાયલમાં...

 વૃદ્ધ દર્દીઓને દરરોજ એક ટાઈમ વધારાનું ભોજન આપવાને લીધે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થવાની શક્યતા લગભગ ૫૦ ટકા જેટલી ઘટી હોવાનું NHSની પાઈલોટ સ્કીમમાં જણાયું...

દુનિયાના ૩૭ વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે લોકોનું સ્વાસ્થ્ય સલામત રાખવાની સાથે સાથે પૃથ્વીને પણ સુરક્ષિત રાખે તેવો ભોજનનો એક ખાસ ચાર્ટ તૈયાર કર્યો છે....

 NHS બોડી પાર્ટ્સ સ્કેન્ડલનું વધું વરવું સ્વરુપ બહાર આવ્યું છે. નોર્થ ટાયનેસાઈડમાં હેલ્થકેર એન્વિરોન્મેન્ટલ સર્વિસીસ (HES)ના મેડિકલ વેસ્ટના કચરાના નિકાલના...

સંતાન મેળવવા ગર્ભધારણ કરવા ઈચ્છતી મહિલાઓના પાર્ટનરોના ડીએનએમાં ખામીયુક્ત જણાતા વિજ્ઞાનીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે પુરુષોના શુક્રાણુમાં ખામી હોવાને લીધે...



to the free, weekly Gujarat Samachar email newsletter