હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

એક આઘાતજનક રિપોર્ટમાં ખાદ્યનિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને ભોજન-નાસ્તામાં અપાતી પ્રી-પેક્ડ સેન્ડવિચ તેમના મોતનું કારણ બની શકે છે. જીવલેણ...

ડાયાબિટીસની બીમારીની જંજાળમાં રાહત મેળવવા માટે આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) બનાવવામાં આવ્યું છે, જે આ દર્દથી પીડાતાં લોકોને સામાન્ય જીવન વીતાવવામાં...

NHS માનસિક આરોગ્યના દર્દીઓની સારવાર માટે એન્ટિડિપ્રેશન્ટ્સ પીલ્સ પાછળ દરરોજ રેકોર્ડ ૭,૮૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરે છે. નબળી મેન્ટલ હેલ્થ સર્વિસીસ આવા દર્દીઓને...

સદાબહાર સ્વસ્થ રહેવું હોય તો દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાનું રાખો. તમારી ત્વચા ચમકદાર બનશે, એનું લચીલાપણું બરકરાર રહેશે અને અનેરી ફ્રેશનેસ મળશે.

વિશ્વમાં સેંકડો, હજારો નહીં, લાખો લોકો યોગના માધ્યમથી સદાબહાર સ્વાસ્થ્ય જાળવે છે. તન-મનને સદાસર્વદા ચુસ્ત-દુરસ્ત રાખતી ૫૦૦૦ વર્ષ પુરાણી ભારતીય યોગ પદ્ધતિને...

કેન્સર લીમ્ફેટિક સિસ્ટમમાં પ્રસરી ગયું છે કે કેમ તેને ચકાસવા પેનાઈલ કેન્સરના દર્દીઓએ લિમ્ફ નોડ બાયોપ્સીઓ કરાવવાની જરૂર પડે છે. જોકે, એશિયન ફાઉન્ડેશન ફોર...

શરીર માટે કઈ ચીજો આરોગ્યપ્રદ છે તેની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે જે-તે ચીજમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેટલાં અને કેટલી માત્રામાં છે એ અચૂક જોવાતું હોય છે....

વિશ્વની કુલ વસ્તીના લગભગ પાંચ ટકા એટલે કે ૩૬૦ મિલિયન લોકોને કાનમાં સાંભળવાની તકલીફ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિને એક વાર સાંભળવામાં તકલીફ શરૂ...

મેનોપોઝના ગાળામાંથી પસાર થતી અડધાથી વધુ મહિલાઓ મૌન રહીને પીડા સહન કરે છે અને તેને લીધે થતાં ફેરફારના લક્ષણો વિશે ડોક્ટર સાથે વાત કરવાનું ટાળતી હોવાનું...

પીડા શારીરિક હોય કે માનસિક, કોઇને જરા પણ ગમતી નથી. જોકે પીડા થવી ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ છે કે પીડા છે તો નિદાન છે. મેડિકલ સાયન્સમાં પીડાનું ખૂબ જ...



to the free, weekly Gujarat Samachar email newsletter