
ગરમાગરમ ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઊંચા તાપમાને રંધાયેલા ખાદ્યપદાર્થોમાં જીવલેણ હૃદયરોગનું જોખમ વધારતા...
આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...
ઠંડીના દિવસોમાં કે ઋતુના પરિવર્તન વેળા શરદી-ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે, પરંતુ યોગ્ય પોષણ, જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન અને કેટલાક ઘરેલુ ઉપાય આ બીમારીઓથી બચાવવાની સાથે સાથે ઈમ્યુનિટી પણ વધારે છે. જેમ કે, રોજ 7થી8 કલાકની ઊંઘ, યોગ,...

ગરમાગરમ ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઊંચા તાપમાને રંધાયેલા ખાદ્યપદાર્થોમાં જીવલેણ હૃદયરોગનું જોખમ વધારતા...

વયોવૃદ્ધ પણ દિલથી જવાન ૧૦૫ વર્ષના શીખ દોડવીર ફૌજા સિંહે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવીરોના એક જૂથની વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવી હતી. ફૌજા સિંહે...

આજકાલ બે મહિનામાં દસ-બાર કિલો વજન કે પછી ઓછો પસીનો પાડીને વધુ વેઈટલોસ કરવાના જે નુસખાઓ પ્રચલિત છે તેમાં ક્રેશ ડાયેટનું ચલણ વધારે છે. જોકે એ જ કારણસર ક્રેશ...

યુકેમાં ૨૫૦,૦૦૦થી વધુ બાળકોનાં જન્મ કૃત્રિમ ગર્ભાધાનની IVF ટેક્નિક મારફત થયાં હોવાનું હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી (HFEA)એ જણાવ્યું છે....

મહિલાઓને આકર્ષવા અવનવા કરતબ કરીને તથા સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરનારા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વધુ...

એક નવા અભ્યાસમાં એવું તારણ મળ્યું છે કે, હાઇ બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ), સ્થૂળતા અને ટાઇપ-૨ ડાયાબિટીસ મેલિટસને કારણે લિવરના કેન્સરનું જોખમ વધે છે. અમેરિકાની...

એક અભ્યાસમાં કહેવાયું છે કે, બાળકો માતા કરતાં પિતા સાથે વધુ સુખદ પળો માણે છે. જેના કારણ સ્વરૂપે જણાવાયું હતું કે માતા બાળકોને તેમના કામ વિશે વધુ ટકોર કરતી...

હાઈ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશર બંને સ્થિત તમારા સામાન્ય જીવનને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, જોકે કેટલીક બાબતો એવી છે કે જેનાથી બ્લડપ્રેશરને સરળતાથી...

તાજેતરમાં અમેરિકાના રિસર્ચરોએ નોંધ્યું છે કે આલ્કોહોલને કારણે મોંમાં ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યા માત્ર દારૂ પીવાથી જ થાય છે એવું નથી, પરંતુ મોં સાફ કરવા...
હાલમાં જ થયેલા એક આયુર્વેદિક સંશોધન મુજબ, લસણમાં રહેલું એલ્લીસીન નામનું તત્ત્વ માનવ ફેફસાં માટે ફાયદાકારી છે તેથી લસણનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી ફેફસાં તંદુરસ્ત રહે છે.