
વધતી ઉંમરે ઝામર નામનો આંખનો રોગ થઈ શકે છે જેનો ઇલાજ નહીં કરાવો તો થોડાં વર્ષોની અંદર વ્યક્તિ દૃષ્ટિ ગુમાવી શકે છે. પ્રોબ્લેમ એ છે કે આ રોગનાં લક્ષણો શરૂઆતમાં...
ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?
આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના...

વધતી ઉંમરે ઝામર નામનો આંખનો રોગ થઈ શકે છે જેનો ઇલાજ નહીં કરાવો તો થોડાં વર્ષોની અંદર વ્યક્તિ દૃષ્ટિ ગુમાવી શકે છે. પ્રોબ્લેમ એ છે કે આ રોગનાં લક્ષણો શરૂઆતમાં...

અમેરિકામાં બે તૃતિયાંશ બેબીફૂડમાં ઝેરી અને આરોગ્યને હાનિ પહોંચાડે તેવાં તત્ત્વો મળી આવ્યાં હોવાનું જણાયું હતું. ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા ૫૦૦ બેબીફૂડનાં...

વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે આર્ટિફિશ્યલ શુગરમાં વપરાતું એસ્પાર્ટમ નામનું કેમિકલ શાનું બનેલું હોય છે. આજે આપણે તેની ૧૦ સૌથી મોટી આડઅસર વિશે જાણશું. ઝીરો...

સારી લાઈફ સ્ટાઈલ આયુષ્ય વધારે છે તો ખરાબ લાઈફસ્ટાઈલ વ્યક્તિના આરોગ્ય માટે અપાર જોખમ સર્જે છે. વધુ વજન ધરાવતી વ્યક્તિને વધારાના દર બે પાઉન્ડ વજનથી તેમના...

વાયુ પ્રદુષણ યુરોપમાં વર્ષે ૫૨૦,૪૦૦ લોકોનાં અકાળે મોત માટે કારણભૂત હોવાની ચિંતા યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. નવી...

મોટા ભાગે નવા વર્ષે લોકો સ્વાસ્થ્ય સુધારે તેવા ઘણા સંકલ્પ લે છે, પરંતુ એને વળગી રહીને એનું પાલન કરનારા ઘણા ઓછા જોવા મળે છે. આજે આપણે નિષ્ણાતો પાસેથી જાણીએ...

આપણી એક માન્યતા મુજબ વિટામિન સી માત્ર ખાટાં ફળોમાંથી મળે છે. આ માન્યતાનો ભાંગીને ભુક્કો કરતાં નિષ્ણાત ડાયેટિશ્યન જણાવે છે કે વિટામિન સીનો આમળાં પછીનો સેકન્ડ...
આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે અમુક-તમુક વ્યક્તિનું હાર્ટ ફેલ્યર થઈ ગયું છે. સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે હાર્ટ ફેલ્યર એટલે હૃદય ધબકતું બંધ થઈ ગયું, પણ ખરેખર એવું નથી હોતું. હાર્ટ ફેલ્યરનો અર્થ માત્ર એટલો જ થાય કે આપણા હૃદયે શરીરને સાબૂત...

છેલ્લા કેટલાક સમયમાં એર ટ્રાફિક વધ્યો છે. દરેક સ્તરના લોકો મુસાફરી કરે છે. તેમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. હવાઈ મુસાફરી પ્રવાસીઓના મનોબળ...

દોડધામભરી જિંદગી અને અસંતુલિત ભોજનના કારણે આપણે હૃદય સંબંધિત રોગને સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ. જો થોડી સાવધાની રાખવામાં આવે તો અનેક રોગને થતાં પહેલાં...