
અભિનેતા અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. પર્યાવરણ, વન, જળવાયુ પરિવર્તનના કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે ટ્વિટર પર આ માહિતી...
ફરી એક વખત જય-વીરુ અને ગબ્બર મોટા પડદે છવાઈ જશે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમારની ફિલ્મ 4-K વર્ઝન સાથે તેના મૂળ અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. ‘શોલેઃ ફાઇનલ કટ’ દેશભરના 1500 થિએટરમાં 12 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે...
બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ અને કાજોલે 4 ડિસેમ્બરે લેસ્ટરમાં તેમના સુપ્રસિદ્ધ કેરેક્ટર, રાજ અને સિમરનના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. 1995ની ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)થી પ્રેરિત આ સ્ટેચ્યુ લંડનના બહુખ્યાત લેસ્ટર...

અભિનેતા અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. પર્યાવરણ, વન, જળવાયુ પરિવર્તનના કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે ટ્વિટર પર આ માહિતી...

બેયર ગ્રિલ્સ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ જિમ કોર્બેટ પાર્કમાં એડવેન્ચર કરતા જોવા મળ્યા હતા. આ શો બારમી ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત...

જગવિખ્યાત મેગેઝિન ફોર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે સૌથી વધુ મહેનતાણું મેળવાનારા એકટર્સની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં હોલિવૂડના પ્રખ્યાત એક્ટર ડ્વેન જોન્સન...

‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝન તાજેતરમાં શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની સ્ટાઇલ અને ફેશનને પગલે ચર્ચામાં આવી ગયા છે. અમિતાભ બચ્ચન તબિયતના મામલે...

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા પછી હવે જેકલિન ફર્નાન્ડિસ પણ વેબસિરીઝ ભણી અભિનય માટે ખેંચાઈ છે. વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘મિસિસ...

‘ખય્યામ’ના નામથી ખ્યાતનામ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર મોહમ્મદ ઝાહીર હાશમી (ઉં ૯૨)નું તાજેતરમાં મુંબઇમાં નિધન થયું હતું. ફેંફસામાં અસહૃય પીડા ઉપડતાં...

અભિનેત્રી ભૂમિ પેડણેકરનું કહેવું છે કે હું સારા કન્ટેન્ટની ખૂબ જ ભૂખી છું. ભૂમિએ હજી સુધી ચાર ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આગામી બાર મહિનામાં તેની એક...

વીતેલા જમાનાનાં લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહા (૭૧)નું ૧૫મી ઓગસ્ટના રોજ મુંબઈમાં નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટિકેર હોસ્પિટલમાં અંતિમ...

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મોની પસંદગી ખૂબ અલગ રહે છે. જોકે તે દરેક ફિલ્મની પસંદગી પહેલા યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ આપેલી સલાહને યાદ રાખે છે....

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રેમમાં છે અને લગ્ન કરવા ઇચ્છે છે તે જગજાહેર છે. રણબીર આલિયા સાથેના સંબંધમાં ગંભીર છે અને તે હવે જલદી જ પોતાના સંબંધને વધુ ગાઢ...