
વેલેન્ટાઇન્સ ડેએ અભિનેતા સલમાન ખાને તેના નિર્માણમાં બનનારી આગામી ફિલ્મ ‘લવરાત્રિ’નું પોસ્ટર ટ્વિટર પર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાન તેની નાની બહેન...
પ્રતિભાશાળી દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, રાઘવ જુયાલ સહિતના કલાકારો માટે બેફામ શબ્દપ્રયોગો કર્યા છે. આ...
ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું.
વેલેન્ટાઇન્સ ડેએ અભિનેતા સલમાન ખાને તેના નિર્માણમાં બનનારી આગામી ફિલ્મ ‘લવરાત્રિ’નું પોસ્ટર ટ્વિટર પર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાન તેની નાની બહેન...
મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’નું ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ આ ટ્રેલરમાં નેણ નચાવતાં સ્કૂલ બોય અને સ્કૂલ ગર્લ ફેમસ બની ગયાં છે. ટ્રેલરમાં હિરોઈન પ્રિયા પ્રકાશ...
‘વેનસડે’, ‘સ્પેશિયલ ૨૬’, ‘બેબી’ અને ‘એમ એસ ધોની’ના દિગ્દર્શક નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મ ‘અય્યારી’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. અતિ નામાંકિત સ્ટાર્સ કે ગ્લેમરસ...
‘પદ્માવત’ પછી હવે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ વિવાદમાં છે. રાજસ્થાનમાં સર્વ બ્રાહ્મણ મહાસભાએ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની છબી ખરડવામાં...
૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ભારતવંશી અઝીઝ અન્સારીને મ્યુઝિકલ-કોમેડી ટીવી સીરિઝની કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત થયો છે. અઝીઝ અન્સારી ગોલ્ડન...
આંધ્ર પ્રદેશના ૨૯ વર્ષના યુવાન સંગીતકુમારે એવો દાવો કર્યો છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની જૈવિક માતા છે. તેણે મિસ વર્લ્ડનો તાજ જીત્યાનાં છ વર્ષ પહેલાં...
તનુજા, ઈરફાન ખાન જેવા મંજાયેલા કલાકારને લઈને ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મ બની છે. બોલિવૂડની ચીલાચાલુ મસાલા ફિલ્મ કરતાં આ ફિલ્મ અલગ છે. ફિલ્મ એક્સપર્ટ્સ...
ટોચની અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો ફર્સ્ટ લૂક તાજેતરમાં રિલીઝ કરાયો હતો જેમાં કંગના રનૌત ઝાંસીની રાની લક્ષ્મીબાઇ દર્શાવાઈ છે. મૂળ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશની જાણીતી મ્યુઝિક કંપનીઓ – સોની, સારે ગામા, ટી સિરીઝ, યશરાજ ફિલ્મ્સ, યુનિવર્સલ મ્યુઝિક કંપની પર દરોડા પાડ્યા હતા.
ભારતભરમાં ગુરુ નાનક જયંતી અને ગુરુ પરબની ઊજવણી ચોથી નવેમ્બરે કરાઈ હતી, આ દિવસે શીખોના પ્રથમ ગુરુ નાનકનો જન્મ થયો હતો તેમણે શીખ ધર્મની સ્થાપના કરી હતી....