
અનુષ્કા શર્માનો પશુપ્રેમ જાણીતો છે. તે પ્રાણીઓની દેખભાળ માટેના અને જાગૃતિ માટેના કાર્યક્ર્મમાં હંમેશાં હાજરી આપતી આવી છે. તેના નજીકના મિત્રો જાણે છે કે...
દક્ષિણ ભારતીય ફિલ્મ-ઉદ્યોગના સુપરસ્ટાર મોહનલાલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, તાજેતરમાં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે તેમને ભારતીય સેનાએ સન્માનિત કર્યા છે. મોહનલાલ ભારતીય સેનાની ટેરીટોરીયલ આર્મીના...
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...
અનુષ્કા શર્માનો પશુપ્રેમ જાણીતો છે. તે પ્રાણીઓની દેખભાળ માટેના અને જાગૃતિ માટેના કાર્યક્ર્મમાં હંમેશાં હાજરી આપતી આવી છે. તેના નજીકના મિત્રો જાણે છે કે...
વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...
ભારતમાં હજારો જવાન એવા છે જેમની બહાદુરી પરથી દેશભક્તિની અનેક ફિલ્મો બની શકે. દેશના આવા જ એક જવાન એટલે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન. સંદીપ ૨૬/૧૧ના હુમલા વખતે...
ચર્ચાસ્પદ ન્યૂસ રિપોર્ટ અને સનસનીખેજ સ્ટિંગ ઓપરેશન માટે જાણીતા ન્યૂસ પોર્ટલ કોબરા પોસ્ટ ફરી સમાચારમાં છે. આ વખતે તેણે હિન્દી ફિલ્મઉદ્યોગના અભિનેતા-અભિનેત્રીઓને...
રાકેશ શર્માની બાયોપિક માટે હવે વિકી કૌશલનું નામ ચર્ચાઇ રહ્યું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ નિષ્ફળ જતાં શાહરુખે અન્ય એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ...
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલિવૂડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ ઇશા કોપિકર...
રાધાકૃષ્ણ, જગરલામૂડી અને કંગના રણૌત ડિરેક્ટેડ ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં કંગના રણૌતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની કથાને ફિલ્મી પરદે જીવંત બનાવી...
ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે ભારતના પાંચસો શહેરોમાં મેન્સ્ટ્રુએશન વિશે જાગૃતિ ફેલાવવા માટે મેરેથનનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષયકુમાર લખનઉ મેરેથનમાં...
વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ના ગુજરાતી નિર્માતા ભરતભાઈ પટેલે ફિલ્મ અભિનેત્રી સની લિયોનીને કાયદેસર નોટિસ ફટકારી છે કે, આ ફિલ્મ માટે સની...
પ્રસિદ્ધ ગણિતજ્ઞ શંકુતલા દેવીના જીવન પર આધારિત ફ્લ્મિમાં તેમની ભtમિકા અભિનેત્રી વિદ્યા બાલન નિભાવશે. શકુંતલા દેવીને ભારતની હ્યુમન કેલ્કયુલેટરના નામથી ઓળખવામાં...