દિગ્ગજ મોહનલાલને ભારતીય સેનાનું સન્માન

દક્ષિણ ભારતીય ફિલ્મ-ઉદ્યોગના સુપરસ્ટાર મોહનલાલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, તાજેતરમાં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે તેમને ભારતીય સેનાએ સન્માનિત કર્યા છે. મોહનલાલ ભારતીય સેનાની ટેરીટોરીયલ આર્મીના...

શિલ્પા શેટ્ટીને કોર્ટે કહ્યુંઃ વિદેશ જવું હોય તો રૂ. 60 કરોડ જમા કરો

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...

જગવિખ્યાત મેગેઝિન ફોર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે સૌથી વધુ મહેનતાણું મેળવાનારા એકટર્સની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં હોલિવૂડના પ્રખ્યાત એક્ટર ડ્વેન જોન્સન...

‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝન તાજેતરમાં શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની સ્ટાઇલ અને ફેશનને પગલે ચર્ચામાં આવી ગયા છે. અમિતાભ બચ્ચન તબિયતના મામલે...

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા પછી હવે જેકલિન ફર્નાન્ડિસ પણ વેબસિરીઝ ભણી અભિનય માટે ખેંચાઈ છે. વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘મિસિસ...

‘ખય્યામ’ના નામથી ખ્યાતનામ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર મોહમ્મદ ઝાહીર હાશમી (ઉં ૯૨)નું તાજેતરમાં મુંબઇમાં નિધન થયું હતું. ફેંફસામાં અસહૃય પીડા ઉપડતાં...

અભિનેત્રી ભૂમિ પેડણેકરનું કહેવું છે કે હું સારા કન્ટેન્ટની ખૂબ જ ભૂખી છું. ભૂમિએ હજી સુધી ચાર ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આગામી બાર મહિનામાં તેની એક...

વીતેલા જમાનાનાં લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહા (૭૧)નું ૧૫મી ઓગસ્ટના રોજ મુંબઈમાં નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટિકેર હોસ્પિટલમાં અંતિમ...

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મોની પસંદગી ખૂબ અલગ રહે છે. જોકે તે દરેક ફિલ્મની પસંદગી પહેલા યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ આપેલી સલાહને યાદ રાખે છે....

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રેમમાં છે અને લગ્ન કરવા ઇચ્છે છે તે જગજાહેર છે. રણબીર આલિયા સાથેના સંબંધમાં ગંભીર છે અને તે હવે જલદી જ પોતાના સંબંધને વધુ ગાઢ...

કોઈ નાટકના ૧૦૦ શો પૂરા થાય એ એક ઘટના છે, ૨૦૦ પૂરા થાય એ સિદ્ધિ છે અને જો ૩૦૦ શો પૂરા થાય તો એ મહાસિદ્ધિ છે. સંજય ગોરડિયા નિર્મિત-દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા...

ફિલ્મ ‘ઝીરો’ની નિષ્ફળતા બાદ શાહરુખ ખાને પોતાની જાતને રૂપેરી પડદાથી અળગી કરી નાંખ્યાની ચર્ચા છે. ફિલ્મને મળેલી નિષ્ફળતાની નિરાશામાંથી તે હજી બહાર આવ્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter