- 19 Aug 2019

કોઈ નાટકના ૧૦૦ શો પૂરા થાય એ એક ઘટના છે, ૨૦૦ પૂરા થાય એ સિદ્ધિ છે અને જો ૩૦૦ શો પૂરા થાય તો એ મહાસિદ્ધિ છે. સંજય ગોરડિયા નિર્મિત-દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા...
ફરી એક વખત જય-વીરુ અને ગબ્બર મોટા પડદે છવાઈ જશે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમારની ફિલ્મ 4-K વર્ઝન સાથે તેના મૂળ અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. ‘શોલેઃ ફાઇનલ કટ’ દેશભરના 1500 થિએટરમાં 12 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે...
બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ અને કાજોલે 4 ડિસેમ્બરે લેસ્ટરમાં તેમના સુપ્રસિદ્ધ કેરેક્ટર, રાજ અને સિમરનના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. 1995ની ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)થી પ્રેરિત આ સ્ટેચ્યુ લંડનના બહુખ્યાત લેસ્ટર...

કોઈ નાટકના ૧૦૦ શો પૂરા થાય એ એક ઘટના છે, ૨૦૦ પૂરા થાય એ સિદ્ધિ છે અને જો ૩૦૦ શો પૂરા થાય તો એ મહાસિદ્ધિ છે. સંજય ગોરડિયા નિર્મિત-દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા...

ફિલ્મ ‘ઝીરો’ની નિષ્ફળતા બાદ શાહરુખ ખાને પોતાની જાતને રૂપેરી પડદાથી અળગી કરી નાંખ્યાની ચર્ચા છે. ફિલ્મને મળેલી નિષ્ફળતાની નિરાશામાંથી તે હજી બહાર આવ્યો...

પીઢ અભિનેત્રી શબાના આઝમી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફિલ્મમેકર સ્ટિવન સ્પિલબર્ગની વેબ સિરિઝ ‘હેલો’માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

અક્ષયકુમાર અને ભૂષણકુમારની વચ્ચેની કડવાશ અંતે દૂર થઇ ગઇ છે. હવે બંને ફરી સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે. અક્ષય અને ભૂષણે આ વાતની સ્પષ્ટતા પણ જાહેરમાં...

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ બે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મેળવીને ઇતિહાસ રચ્યો છે. ૬૬ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને ફિચર...

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે લાંબો સમય ઇંતઝાર કરાવ્યા બાદ આખરે ૬૬મા નેશનલ એવોર્ડ્સની જાહેરાત કરી છે. ફીચર ફિલ્મોને કુલ ૩૧ કેટેગરીમાં એવોર્ડ...

હૃતિક રોશનના નાના જે. ઓમ પ્રકાશનું સાતમી ઓગસ્ટે ૯૨ વરસની વયે નિધન થયું છે. તેમણે મુંબઇના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા.

ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરતાં કાશ્મીરની સ્થિતિમાં સ્ફોટક ફેરફાર થયાં છે. પર્યટકો તથા યાત્રાળુઓને સુરક્ષાના કારણોસર કાશ્મીરમાંથી પરત મોકલી દીધા...

અભિનેત્રી સની લિયોની હવે હોરર કોમેડી ફિલ્મ ‘કોકાકોલા’માં દેખાશે. ફિલ્મમાં તે મેકઅપ વગર એક્ટિંગ કરશે. આ સાથે સાથે તે ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા...

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ ૧૧ વર્ષ બાદ પતિ સાહિલ સાંગાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યાનો ખુલાસો દિયાએ સોશિયલ મીડિયા પર કર્યો...