- 31 Jan 2015
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની નજરમાં અમિતાભ બચ્ચન ભલે ભારત રત્ન માટે યોગ્ય હોય પણ પરંતુ મહાનાયક પોતાને તે માટે યોગ્ય નથી સમજતા.
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી હિન્દી સિનેમાનાં બે દિગ્ગજ અભિનેત્રીઓ આશા પારેખ અને સાયરા બાનુની એક સુંદર તસવીર વાયરલ થઈ રહી છે. 1960 અને 70ના દાયકાની આ સુપરસ્ટાર અભિનેત્રીઓ લાંબા સમય પછી એકસાથે જોવા મળતા ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી...
ટીવી અને હિન્દી ફિલ્મઉદ્યોગની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર જોર પકડી રહી હતી. હવે મૌની રોયે પોતે આ મામલે મૌન તોડયું છે અને એક પોસ્ટ શેર કરીને મીડિયા તેમજ ચાહકોને...
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની નજરમાં અમિતાભ બચ્ચન ભલે ભારત રત્ન માટે યોગ્ય હોય પણ પરંતુ મહાનાયક પોતાને તે માટે યોગ્ય નથી સમજતા.
દેશના કેટલાક જાંબાઝ આર્મી અધિકારીઓમાં અજયસિંહ રાજપૂત (અક્ષય કુમાર)નો સમાવેશ થાય છે. હંમેશાં એવું કહેવાય છે કે સૈનિક દેશ માટે જીવ આપવા માટે તત્પર હોય છે, પરંતુ અજય એવું માનતો નથી.
અંતે સોહા અલી ખાને ૨૫ જાન્યુઆરી, વસંત પંચમીએ પોતાની પાંચ વર્ષ નાના વાગ્દત કુણાલ ખેમુ સાથે દાંપત્ય જીવન શરૂ કર્યું છે. ૩૬ વર્ષીય સોહાએ ગયા વર્ષે પેરિસમાં સગાઈ કરી હતી. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગાઢ સંપર્કમાં હતાં. ખેમુએ ટ્વિટર કહ્યું હતું...
આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ડોલી (સોનમ કપૂર) એક એવી યુવતી છે જે પૈસા માટે કાંઈ પણ કરી શકે છે. ડોલી છોકરાને પટાવવામાં, તેની સાથે લગ્ન કરી અને છોકરાના ખાનદાનને ખંખેરી લેવામાં નિષ્ણાત હોય છે.
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમની ફિલ્મ ‘મેસેન્જર ઓફ ગોડ’ (એમએસજી)ને મંજૂરીના મુદ્દે ફિલ્મ સેન્સર બોર્ડે સરકાર વિરુદ્ધ બંડ પોકાર્યું છે.
ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન સામે આવકવેરા વિભાગે આવકવેરા ચોરીનો કથિત કેસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ ‘શમિતાભ’નું ગત સપ્તાહે ટ્રેલર લોન્ચ થયું હતું. આ પ્રસંગે તેમણે ભવિષ્યમાં રેખા સાથે કામ કરવાની શક્યતાઓને નકારી નહોતી. તેમણે જણાવ્યું...
આ ફિલ્મ સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘ઓકાડુ’ની રીમેક છે. પિન્ટુ (અજુર્ન કપૂર) આમ તો એક સરળ યુવક છે. મથુરાનો આ કબડ્ડી ચેમ્પિયન કોઇ મોટા સપના જોતો નથી. તે જિંદગીને પોતાની રીતે માણવા ઇચ્છે છે.
કમલ હાસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા પ્રતિભાશાળી કલાકારોને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બનાવનાર જાણીતા ફિલ્મકાર કે. બાલાચંદર (૮૪)નું ગત સપ્તાહે ચેન્નાઇમાં ટુંકી માંદગી બાદ નિધન થયું છે. પોતાની ફિલ્મોમાં હિંમતભર્યા વિષયો, મહિલાઓના...
આ ફિલ્મ ભગવાન અને ભગવાનને વેપાર બનાવનારાને ખુલ્લા પાડવાના વિષય પર આધારિત છે.