નરગિસ ફખરીએ ઘૂંટણમાં સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કરાવી

હિરોઇન નરગિસ ફખરીએ તેની ઘૂંટણની ઈજા માટે સ્ટેમસેલ ટ્રીટમેન્ટ કરાવી છે. તે આશરે એક દાયકાથી ઘૂંટણની ઈજાથી પીડાતી હતી. તેના જણાવ્યા મુજબ ડાન્સિંગના કારણે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી.

‘ધ બીટલ્સ’ કેન્દ્રીત ફિલ્મમાં ફરહાન અખ્તર બનશે ભારતરત્ન પંડિત રવિ શંકર

ફરહાન અખ્તર હોલિવૂડમાં પોતાની ફિલ્મી શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે સેમ મેન્ડિસ દિગ્દર્શિત ‘ધ બીટલ્સઃ અ ફોર-ફિલ્મ સિનેમેટિક ઈવેન્ટ’માં મહાન સિતારવાદક અને સંગીતકાર ભારતરત્ન પંડિત રવિ શંકરની ભૂમિકા નિભાવશે.

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter