અરબ સાગરના કિનારે બિનવારસુ ચરસનો જથ્થો મળવાનું અવિરત ચાલુ છે. એક માસ અગાઉ ૨૬મી ડિસેમ્બરે શેખરનપીર પાસેથી ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. રવિવારે લખપત પાસે આવેલા ગોપાલપુર બીઓપી કિનારા પર ૭૯ બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ વેળાએ ચરસના આઠ બિનવારસુ...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
અરબ સાગરના કિનારે બિનવારસુ ચરસનો જથ્થો મળવાનું અવિરત ચાલુ છે. એક માસ અગાઉ ૨૬મી ડિસેમ્બરે શેખરનપીર પાસેથી ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. રવિવારે લખપત પાસે આવેલા ગોપાલપુર બીઓપી કિનારા પર ૭૯ બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ વેળાએ ચરસના આઠ બિનવારસુ...
વર્ષ ૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીની સવારે ૮.૪૬ વાગ્યે કચ્છમાં વિનાશકારી ભૂકંપને ૨૦ વર્ષ થયાં છે. કચ્છની ભૂમિએ વિશ્વરભરના ભૂસંશોધકો માટે દિશાઓ ઉઘાડી મૂકી છે અને...
કચ્છના ભચાઉ પાસે આવેલા ભજનધામમાં ભારતનું પ્રથમ હારમોનિયમનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભારતભરના ખ્યાતનામ દિગજ્જ કલાકારો દ્વારા સંગીતની સાધના કરેલા ૩૦૦થી...
છેલ્લા દોઢ વર્ષથી મહેસાણા નજીકના કુકસ ગામમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરીનાં લગ્ન તાજેતરમાં રવિવારે ગ્રામજનોએ ધામધૂમથી કરાવ્યા હતા. ગામલોકોએ...
કચ્છના નાના દિનારા ગામનો ઢોર ચરાવતો માલધારી ઇસ્માઇલ સમા ભૂલથી વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાન પહોંચી ગયો હતો. પાકિસ્તાને જાસૂસીના આરોપમાં આ માલધારીને કેદ કરીને...
સફેદ રણમાં પ્રવાસીઓએ ફેંકેલા કચરાને પ્રધાન મનસુખ માંડવિયાએ જ સાફ કરવાનું કાર્ય તાજેતરમાં કર્યું હતું. પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલી પ્લાસ્ટિકની બોટલો, કચરાના...
લંડનથી માંડવી આવેલા ૩૭ વર્ષીય NRI યુવકમાં યુકે સ્ટ્રેન માલૂમ પડતાં તંત્ર દોડતું થયું છે અને લોકોમાં ભય ફેલાયો છે. પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોસોજીના રિપોર્ટમાં યુવકમાં કોરોનાનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ હતી. આ યુવક હાલમાં એન્કરવાલા...
અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડેનના શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે જાહેર થયું હતું કે, ટીમ બાઇડેનમાં બે ગુજરાતી સહિત ૨૦ ભારતીયને કાઉન્સિલની વિશેષ...
બ્રિટન સ્થિત કચ્છી સ્વામીનારાયણ મંદિરો પૈકીના સ્ટેનમોર મંદિરના પ્રમુખ અને સ્થાપક ટ્રસ્ટી ભીમજીભાઇ માવજી ભુડિયા (ઉં ૫૬)નું તાજેતરમાં અવસાન થતાં કચ્છથી કેન્યા,...
કચ્છમાં ૨૬મી જાન્યુઆરીએ આવેલા ભયાવહ ભૂકંપની ૨૦મી વરસીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં કચ્છમાં બે મહિનામાં ભૂકંપના ૭૦ જેટલાં આંચકા નોંધાયા છે અને પૂર્વ કચ્છની ભૂમિમાં ફરી સળવળાટ શરૂ થયો છે. સાતમી જાન્યુઆરીએ ૧.૮થી લઇને ૪ની તીવ્રતાના ભૂકંપના...