
કચ્છની આર્થિક, સામાજિક કે રાજકીય ઇતિહાસની વાત કરતી વખતે અગાઉ આાઝાદી પહેલાં અને આઝાદી પછીના સમય ખંડનો ઉલ્લેખ કરતાં પણ હવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીના વિકાસ...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

કચ્છની આર્થિક, સામાજિક કે રાજકીય ઇતિહાસની વાત કરતી વખતે અગાઉ આાઝાદી પહેલાં અને આઝાદી પછીના સમય ખંડનો ઉલ્લેખ કરતાં પણ હવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીના વિકાસ...

વિનાશક ભૂકંપની કારમી થપાટથી ભોંભીતર થયેલા કચ્છને ફરી બેઠું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદરેલા પ્રયાસો થકી આ અવિકસિત જિલ્લામાં ઔદ્યોગિક વાવાઝોડું ફૂંકાયું....
ખાવડા પાસે આવેલા ધ્રોબણા ગામ પાસેની હુસૈની વાંઢમાં રહેતા મુનીર, કલીમ અને રજા ત્રણેય પિતરાઈ ભાઈઓ રવિવારની સાંજથી રમવા માટે ગયા હતા. ત્રણેય ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર બનાવીને રમતા હતા. મોડી સાંજ સુધી બાળકો ન આવતાં પરિવારે શોધ...
અરબ સાગરના કિનારે બિનવારસુ ચરસનો જથ્થો મળવાનું અવિરત ચાલુ છે. એક માસ અગાઉ ૨૬મી ડિસેમ્બરે શેખરનપીર પાસેથી ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. રવિવારે લખપત પાસે આવેલા ગોપાલપુર બીઓપી કિનારા પર ૭૯ બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ વેળાએ ચરસના આઠ બિનવારસુ...

વર્ષ ૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીની સવારે ૮.૪૬ વાગ્યે કચ્છમાં વિનાશકારી ભૂકંપને ૨૦ વર્ષ થયાં છે. કચ્છની ભૂમિએ વિશ્વરભરના ભૂસંશોધકો માટે દિશાઓ ઉઘાડી મૂકી છે અને...

કચ્છના ભચાઉ પાસે આવેલા ભજનધામમાં ભારતનું પ્રથમ હારમોનિયમનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભારતભરના ખ્યાતનામ દિગજ્જ કલાકારો દ્વારા સંગીતની સાધના કરેલા ૩૦૦થી...

છેલ્લા દોઢ વર્ષથી મહેસાણા નજીકના કુકસ ગામમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરીનાં લગ્ન તાજેતરમાં રવિવારે ગ્રામજનોએ ધામધૂમથી કરાવ્યા હતા. ગામલોકોએ...

કચ્છના નાના દિનારા ગામનો ઢોર ચરાવતો માલધારી ઇસ્માઇલ સમા ભૂલથી વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાન પહોંચી ગયો હતો. પાકિસ્તાને જાસૂસીના આરોપમાં આ માલધારીને કેદ કરીને...

સફેદ રણમાં પ્રવાસીઓએ ફેંકેલા કચરાને પ્રધાન મનસુખ માંડવિયાએ જ સાફ કરવાનું કાર્ય તાજેતરમાં કર્યું હતું. પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલી પ્લાસ્ટિકની બોટલો, કચરાના...
લંડનથી માંડવી આવેલા ૩૭ વર્ષીય NRI યુવકમાં યુકે સ્ટ્રેન માલૂમ પડતાં તંત્ર દોડતું થયું છે અને લોકોમાં ભય ફેલાયો છે. પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોસોજીના રિપોર્ટમાં યુવકમાં કોરોનાનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ હતી. આ યુવક હાલમાં એન્કરવાલા...