કચ્છમાં ૨૬મી જાન્યુઆરીએ આવેલા ભયાવહ ભૂકંપની ૨૦મી વરસીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં કચ્છમાં બે મહિનામાં ભૂકંપના ૭૦ જેટલાં આંચકા નોંધાયા છે અને પૂર્વ કચ્છની ભૂમિમાં ફરી સળવળાટ શરૂ થયો છે. સાતમી જાન્યુઆરીએ ૧.૮થી લઇને ૪ની તીવ્રતાના ભૂકંપના...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
કચ્છમાં ૨૬મી જાન્યુઆરીએ આવેલા ભયાવહ ભૂકંપની ૨૦મી વરસીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં કચ્છમાં બે મહિનામાં ભૂકંપના ૭૦ જેટલાં આંચકા નોંધાયા છે અને પૂર્વ કચ્છની ભૂમિમાં ફરી સળવળાટ શરૂ થયો છે. સાતમી જાન્યુઆરીએ ૧.૮થી લઇને ૪ની તીવ્રતાના ભૂકંપના...
કચ્છમાં દેખાતું પ્રાણી હેણોતરા લુપ્ત થવાનાં આરે હોવાથી કેન્દ્ર સરકારે તેને દુર્લભ જાતિ તરીકે એટલે કે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કર્યું છે. જેને લઈને...
કચ્છનું સફેદ રણ, ધોરાવીરા, માંડવી બીચ, આયના મહેલ સહિતના કચ્છના કેટલાક સ્થળ તો પર્યટકોમાં જાણીતા છે. જોકે અનેક સ્થળ ઓછા પ્રખ્યાત છે. આવું જ એક સ્થળ એટલે...
સલાયાનું એક જહાજ ૩૧મી ડિસેમ્બરે અલજાવેદ એમ એન. વી. ૨૦૧૫ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુધન જવાનું હતું. તે જહાજ સુધન પહોંચે પહેલાં ૩ જાન્યુઆરીએ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેતા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. પવનની તેજ ગતિના કારણે આગે...
કચ્છમાં સૌરાષ્ટ્રમાં મે-૨૦૨૦થી શરૂ થયેલા ૩થી વધુ તીવ્રતાના ભૂકંપના આંચકાનો સિલસિલો નવા વર્ષના આરંભે પણ ચાલે છે. પહેલી જાન્યુઆરીએ રાત્રે ૧૧.૦૩ વાગ્યે ભચાઉથી ૧૦ કિ.મી. ઉત્તર-પૂર્વમાં જમીનથી ૧૫ કિ.મી. ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૨ની તીવ્રતાનો...
કચ્છના માંડવીવાડી વિસ્તારના અને ધંધાર્થે નાઈરોબીમાં વસવાટ કરતા પરિવારના બે યુવાનો તાજેતરમાં મોમ્બાસાના દરિયામાં ડૂબી જતાં પરિવારમાં શોક ફેલાયો છે.
પ્રાચીન કાળની હડપ્પન સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરતા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિકસિત કરવાની કવાયત ફરી એક વખત શરૂ કરાઈ રહ્યાના અહેવાલ છે. ભારતીય...
સિરક્રીકમાં ભારતીય ૧૦૮મી બટાલિયન ૧૯મી ડિસેમ્બરે સાંજે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસી આવી હતી. ભારતીય સીમ સુરક્ષા દળે આ ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી લીધો હતો અને અન્ય ઘૂસણખોરો નાસી છૂટયાનું અનુમાન છે....
કચ્છના જખૌ બંદર પાસે ગત વર્ષે રૂ. ૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની સહિત સાત જણાને ડીઆરઆઈએ ઝડપી લીધા હતા. એ પછીથી તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોપતાં છ પાકિસ્તાની સહિત સાત જણા સામે અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયું હતું....