સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

તારીખ ૨૬મી જાન્યુઆરી - ગણતંત્ર દિવસનું આ રાષ્ટ્રીય પર્વ દુનિયાભરમાં ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં ઉજવાય છે. લેસ્ટર ખાતે પણ ગોલ્ડન માઈલ નામે જાણીતા એવા બેલગ્રેવ રોડ ઉપર બેલગ્રેવ નેબરહૂડ સેન્ટરમાં ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા મુખ્ય મહેમાન, કોન્સ્લેટ...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. ગુણાતીતાનંદે પોષી પૂનમે દીક્ષા ગ્રહણ કરી હતી. તા.૨૧ને સોમવારે તેની વિશેષ ઉજવણી કરવામાં...

નવા વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે હર્ટફોર્ડશાયરમાં આધ્યાત્મિક કલ્યાણ અને સમુદાયની સેવા માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરને લોન્ચ...

સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓ માટે અતિ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ ધર્મગ્રંથ ‘ભગવદ્ ગીતા’ના અવતરણ દિન ‘ગીતા જયંતી’ને ૧૭ ડિસેમ્બર, સોમવારે બ્રિટિશ પાર્લામેન્ટના...

ધ ભવન દ્વારા ૨૫ નવેમ્બર,૨૦૧૮, રવિવારે રેડિસન પોર્ટમેન બ્લુ ખાતે યુકેસ્થિત નવા ભારતીય હાઈ કમિશનર મિસ. રુચિ ઘનશ્યામની ઉપસ્થિતિમાં વાર્ષિક દીવાળી ફંડરેઈઝિંગનો...

હેરો કાઉન્સિલને તેમજ હેરોના ભાવિક ભક્તોને આપેલી વિશિષ્ટ અને અજોડ સેવા બદલ હેરોના મેયર કાઉન્સિલર કરીમા મારીકરે શ્રી શ્રુતિ ધર્મદાસને હેરો બરો કાઉન્સિલ તરફથી...

પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેનારા ભારત અને કોમનવેલ્થના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૬ નવેમ્બરે નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન...

૧૯૬૬માં સ્થપાયેલા હિંદુ સ્વયંસેવક સંઘ યુકેના ૧૦૦ પ્રવૃત્તિ કેન્દ્ર છે અને તેમાં ચાલતી પ્રવૃત્તિઓમાં દર સપ્તાહે ૨,૦૦૦થી વધુ લોકો ભાગ લે છે. મહિલાઓ માટેની...

બ્રિટિશ સરકાર બ્રેક્ઝિટ એગ્રીમેન્ટની અવઢવમાં મૂકાયેલી હતી ત્યારે વડા પ્રધાન થેરેસા મે દિવાળી રિસેપ્શનનું સ્થળ તેમના નિવાસ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટથી ખસેડી વધુ...

• BAPS સ્વામિનારાયણ મંદિર લંડન,૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે બુધવાર તા. ૭ નવેમ્બરના રોજ દીપાવલી પર્વ પ્રસંગે દિવાળી દર્શન સવારે ૯થી રાત્રે ૮, ચોપડા પૂજન સાંજે ૫.૪૫થી ૭.૧૦ અને આતશબાજી સાંજે ૭.૫૦થી ૮-૧૫ દરમિયાન થશે. નૂતન...



to the free, weekly Gujarat Samachar email newsletter