
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ યુકે દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. લંડન ખાતેના ભારતીય હાઈ કમિશનના...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ યુકે દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. લંડન ખાતેના ભારતીય હાઈ કમિશનના...
વિમેન ઈન કન્વર્ઝેશનનો પ્રથમ ઈવેન્ટ ૨૦૧૯ની ૨૨ ઓક્ટોબરે ભારે ધામધૂમથી Eyની ઓફિસે ઉજવાયો હતો. Eyના સીનિયર પાર્ટનર ઝિશાન નુરમોહમ્મદે ડેલિગેટ્સનું સ્વાગત કર્યું...
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૧૦.૧૧.૧૯ને રવિવારે તુલસી વિવાહનું આયોજન કરાયું છે. તા. ૯ સાંજે ૫.૩૦ લાલજી મહારાજ મંડપ રોપણ, સાંજે ૬.૩૦ તુલસીબાઈ સાંજી અને મહેંદી નાઈટ, તા.૧૦ રવિવારે સવારે ૮થી ૧૨ વિવાહ અને...
• શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ (લંડન), કેન્ટન – હેરો, વેસ્ટફિલ્ડ લેન, હેરો, HA3 9EA - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૭ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭...
• મિલન ગ્રૂપ વોલિંગ્ટન મીલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RP ખાતે તા.૧૯.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬થી ૧૧ દરમિયાન દિવાળી ડિનરનું આયોજન કરાયું છે. સંપર્ક. હસુમતીબેન પટેલ 020 8647 6176
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૫.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે સરસ્વતી પૂજન તેમજ તા.૮.૧૦.૧૯ને મંગળવારે રાત્રે ૮ વાગે દશેરા ઉત્સવ – રાવણ દહનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8954 0205
કેન્યાના મોમ્બાસાથી વર્ષો પહેલાં અત્રે આવી વસેલી બહેનોનું ગત ૧૧ સપ્ટેમ્બરે સ્નેહમિલન યોજાયું હતું જેમાં ૧૧૫થી વધુ મોમ્બાસાની વહુ-દીકરીઓએ ખૂબ હોંશભેર ભાગ...
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૨૯.૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર કમુબેન વછાણી પરિવાર અને માયાબેન પગરાની (દુબઈ)...
• સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા શક્તિ ગ્રૂપ ૨૦૧૯ના બેન્ડ સાથે નવરાત્રિ ૨૦૧૯નું તા.૨૯.૯.૧૯ને રવિવારથી તા.૯.૧૦.૧૯ને બુધવાર સુધી સાંજે ૭.૩૦થી સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, J/W ધ એવન્યુ, વેમ્બલી HA9 9PE ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમના...
કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી (KPCS) એ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કાશ્મીરી હિન્દુ પંડિતોના સામૂહિક સંહાર અને હિજરતની ૩૦મી વર્ષગાંઠને ૧૪ સપ્ટેમ્બરે ‘બલિદાન...