સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

• BAPS સ્વામિનારાયણ મંદિર લંડન,૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે બુધવાર તા. ૭ નવેમ્બરના રોજ દીપાવલી પર્વ પ્રસંગે દિવાળી દર્શન સવારે ૯થી રાત્રે ૮, ચોપડા પૂજન સાંજે ૫.૪૫થી ૭.૧૦ અને આતશબાજી સાંજે ૭.૫૦થી ૮-૧૫ દરમિયાન થશે. નૂતન...

ISKCON ભક્તિવેદાંત મેનોરની ઉત્સાહી કોમ્યુનિટી દ્વારા વધુ એક રોમાંચક પ્રોજેક્ટ ‘Gita Walk’નું રવિવાર, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ આયોજન કરાયું છે. ગીતા વોકની શરૂઆત એજવેરમાં કૃષ્ણા અવંતિ સ્કૂલથી કરાશે અને ભક્તિવેદાંત મેનોર ખાતે સમાપન થશે. ગીતા વોકમાં...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન છત્ર હેઠળ નોર્થવેસ્ટ લંડનસ્થિત મણિનગર સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે રક્ષાબંધન પર્વને અનુલક્ષી ખાસ કાર્યક્રમ યોજાયો...

• લોયાધામ પરિવાર UK દ્વારા ‘પિતૃ વંદના મહોત્સવ’ અંતર્ગત વક્તા પૂ.ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી(લોયાધામ)ની શ્રીમદ સત્સંગિજીવન સપ્તાહ કથા પારાયણનો લાભ ભક્તો તા.૨૫ ઓગસ્ટ સુધી દરરોજ સાંજે ૬થી ૮ દરમિયાન લઈ શકશે. તા.૨૬ ઓગસ્ટ સવારે ૧૦થી ૧૨.૩૦ કથા વાર્તા...

વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય પ. પૂ. દ્વારકેશલાલ જી મહોદયશ્રી (કડી - અમદાવાદ)ના સાંનિધ્યમાં ૮૪ કોસ વ્રજયાત્રા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે તા. ૧૫ જુલાઈને રવિવારે શિક્ષકો માટે નેશનલ ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં સમગ્ર ઈંગ્લેન્ડની...

અમર એસ્ટેટ એજન્સી, રાજકોટ ખાતે ૧૯૮૧થી સેવા આપી રહેલા અશ્વિનભાઈ ઉનડકટ તેમના પરિવાર સાથે ૧૦મી જુલાઈએ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. લંડન અને લેસ્ટરમાં તેમનું...

લંડનના સડબરી સ્થિત શ્રી ગોવર્ધન નાથજી હવેલીના આચાર્ય ગાદીપતિ તરીકે પૂજ્ય ષષ્ઠગૃહાચાર્ય ગોસ્વામી શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી (મથુરા - કાલોલ - રાજકોટ)ની...

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર તા. ૧ જુલાઇ, રવિવારના રોજ કેનન્સ હાઈસ્કૂલ, એજવેર...

આનંદ મેળવવા માટે કદી ઉંમર, નાત, જાત કે દેશનું બંધન નથી હોતું. સૌના આનંદ માટે પ્રતિ વર્ષ ઉજવાતા આનંદ મેળામાં અબાલ વૃધ્ધ સૌ કોઇ ઉમટી પડે છે. કોઇને સાડી ખરીદવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter