
સોશિયલ મીડિયા પર પૂનાના શાંતાબાઈ પવારનો વીડિયો વાઈરલ થયો હતો. હાથમાં લાકડી લઈ તેઓ સરકસના ખેલાડીની માફક કે કોઈ તલવારબાજની માફક તેને ઘુમાવતા હતા. ૮૫ વર્ષના...
શિયાળો શરૂ થાય પછી પહેરવેશમાં સૌથી વધુ ઉપયોગી અને સૌંદર્ય વધારતી એક્સેસરી સ્કાર્ફ છે. સામાન્ય રીતે ગળા અને છાતીને ઠંડી હવાથી બચાવવા માટે સ્કાર્ફ પહેરવામાં આવે છે, પરંતુ આજના સમયમાં સ્કાર્ફ માત્ર રક્ષણ માટે જ નહીં, પરંતુ ફેશનનો પણ એક મહત્ત્વનો...
આજની યુવા પેઢીથી લઈને મહિલાઓમાં બ્રેસલેટ પહેરવાની ફેશન ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. હાથ પર પહેરાતું આ એક આભૂષણ કે એસેસરી વ્યક્તિના લુકમાં સ્ટાઈલિશ ટચ આપે છે. સમય સાથે બ્રેસલેટના અનેક પ્રકારો ટ્રેન્ડમાં આવ્યા છે, જે વ્યક્તિના સ્વભાવ, પહેરવેશ અને...

સોશિયલ મીડિયા પર પૂનાના શાંતાબાઈ પવારનો વીડિયો વાઈરલ થયો હતો. હાથમાં લાકડી લઈ તેઓ સરકસના ખેલાડીની માફક કે કોઈ તલવારબાજની માફક તેને ઘુમાવતા હતા. ૮૫ વર્ષના...

એક અફઘાન કિશોરીએ તેના માતા-પિતાની હત્યા કરનારા ત્રણ આંતકવાદીની એક ૪૭ ગન વડે ખતમ કરી નાખતાં વિશ્વભરમાં તેના નામની ચર્ચા થઇ રહી છે. કેમ કે, તેની પર જોખમ...

દરેક યુવતીની બીજાથી અલગ અને વધુ ખૂબસુરત કેવી રીતે લાગવું તેવી પ્રબળ ઈચ્છા હોય છે. એના માટે યોગ્ય રીતે મેકઅપ કરવો જરૂરી હોય છે. સામાન્ય રીતે વારે તહેવારે...

અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડ અને એક અશ્વેત નર્સ પર રંગભેદની નીતિને કારણે થયેલા અત્યાચાર પછી વિશ્વભરમાં રંગભેદની નીતિ અંગે દેખાવો ચાલી રહ્યાં છે. શ્વેત - અશ્વેત...

• ૧૦૦મા જન્મદિવસની પરિવારે ભેગા થઈને કરી ઉજવણી • ખેડા જિલ્લાના અલીન્દ્રા ગામથી ૧૯૮૩માં અમેરિકા આવ્યા હતા • ૧૧ વર્ષની વયે થયા હતા લગ્ન, પ્રેમથી બાંધી રાખ્યો...

રાજસ્થાનમાં સરકાર ઉથલાવવા ભાજપના કારસા અંગે મુખ્ય પ્રધાન અશોક ગેહલોેતે ઉપમુખ્ય પ્રધાન સચિત પાયલટ સહિત પર આક્ષેપ વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત...

શ્રાવણ મહિનો આવે અને સાથે સાથે ઘણા તહેવારોની હારમાળા લઈને આવે. આ બધામાં ભાઈ બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન. આમ તો ફેન્સી રાખડીઓ બજારમાં...

આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું...

શ્રાવણ મહિનો આવે અને સાથે સાથે ઘણા તહેવારોની હારમાળા લઈને આવે. આ બધામાં ભાઈ બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન. આમ તો ફેન્સી રાખડીઓ બજારમાં...

વૃંદાવનમાં ‘બુઆજી’ તરીકે પ્રખ્યાત મશહૂર ડો. લક્ષ્મી ગૌતમ (ઉં પપ) વર્ષ ૨૦૧૨થી બિનવારસી મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરે છે. મૃતદેહને મુખાગ્નિ પણ પોતે જ આપે...