
વૃંદાવનમાં ‘બુઆજી’ તરીકે પ્રખ્યાત મશહૂર ડો. લક્ષ્મી ગૌતમ (ઉં પપ) વર્ષ ૨૦૧૨થી બિનવારસી મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરે છે. મૃતદેહને મુખાગ્નિ પણ પોતે જ આપે...
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીને પ્રતિષ્ઠિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (કેઆઈએસએસ) હ્યુમેનિટેરિયન એવોર્ડ (માનવતાવાદી પુરસ્કાર) 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના નોબેલ પુરસ્કાર વિજેતા મોહન મુનાસિંઘે...
ત્વચાની સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા અને ત્વચાના બ્લડ સરક્યુલેશનને વધારવા માટે અનેકવિધ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમાં ફેસિયલનો પણ સમાવેશ થાય છે. ફેસિયલને જો સ્કિન અને ઉંમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો ઉત્તમ રિઝલ્ટ મળે છે. છેલ્લા...

વૃંદાવનમાં ‘બુઆજી’ તરીકે પ્રખ્યાત મશહૂર ડો. લક્ષ્મી ગૌતમ (ઉં પપ) વર્ષ ૨૦૧૨થી બિનવારસી મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરે છે. મૃતદેહને મુખાગ્નિ પણ પોતે જ આપે...

કોરોનાના સંકટ કાળમાં પણ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર બે બહેનો પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરતી જોવા મળે છે. તેની સાથે મોટી સંખ્યામાં સ્કૂલના યુવાઓ અને બાળકો...

ભારતીય અમેરિકન મેધા રાજની ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનનાં ચૂંટણી કેમ્પેનમાં ડિજિટલ પ્રચારના ચીફ તરીકે નિમણૂક કરાઈ છે. આ જવાબદારી...

વિશ્વ અને બ્રિટનના પ્રખ્યાત ગણિતજ્ઞ જ્હોન હોર્ટન કોન્વેની ૫૦ વર્ષથી વણઉકેલી રહેલી ‘કોન્વે‘ઝ નોટ’ને ટેક્સાસ યુનિવર્સિટીની લિઝા પિસિરિલ્લોએ માત્ર એક સપ્તાહથી...

સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની માટીમાં ઘણા પોષકતત્ત્વો જોવા મળે છે. એમાં પણ ચહેરાને સુંદર રાખવા માટે મુલ્તાની માટીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. મુલ્તાની માટીને...

કોઈ સગર્ભાને બાળકનો જન્મ થવો અને તે પણ જોડકાં બાળક હોય તેમાં કોઈ નવાઈ નથી પરંતુ, એસેક્સના બ્રેઈનટ્રીમાં રહેતી ૨૮ વર્ષની કેલી ફેરહર્સ્ટની વાત જ ન્યારી છે....

ઉદ્યોગગૃહ રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીનાં પત્ની અને બિઝનેસ વુમન નીતા અંબાણી (ઉં ૫૬)ને તાજાતરમાં વર્ષ ૨૦૨૦ના વિશ્વના ટોચના સમાજસેવિકાઓની યાદીમાં સામેલ...

કોઈ પણ આઉટફિટમાં કેટલીક પ્રિન્ટ ચોક્કસ પ્રસંગે જ પહેરાય એવી ફેશન એક્સપર્ટ્સની સલાહ છે, પણ ફૂલોની પ્રિન્ટ એમાં અપવાદ છે. એ રીતે પસંદગી કરી શકાય કે ઓફિસે...

‘ઈન્ટરનેશનલ વિમેન ઈન એન્જિનિયરિંગ ડે’ નિમિત્તે યુકેનાં ટોપ ૫૦ એન્જિનિયર્સને એવોર્ડ જાહેર થયાં છે, જેમાં પાંચ ભારતવંશી મહિલાઓના નામ સામેલ છે. આ ગૌરવવંતા...

ઝડપી અને અનિયમિત જીવનશૈલીના કારણે મહિલાઓની ત્વચા પર ઘણી અસર પડતી હોય છે. ત્વચાના નિખાર માટે આમ તો ઘણા કુદરતી અને ઘરેલુ નુસખા છે. આ પ્રકારના કેટલાક કુદરતી...