
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ગવર્નર જનરલ ટેડ્રોસ એડનમ ગેર્બેયસસે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ ખતરનાક મહામારી માટે તૈયાર...
જાપાની દક્ષિણે આવેલું ઓકિનાવા નગર તેની ત્રણ આગવી વિશેષતા માટે જાણીતું છે. એક તો તેની અનન્ય સંસ્કૃતિ. બીજું, સુંદર દરિયાકિનારો અને ત્રીજું, શતાયુ નાગરિકોની બહોળી વસ્તી. ટાપુઓના સમૂહથી બનેલું આ શહેર વિશ્વના એવા બહુ જૂજ સ્થળોમાંનું એક છે જ્યાંના...
સ્થૂળતાના અભિશાપને દૂર કરવા બ્રિટિશરો પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. ફૂડ ફાઉન્ડેશન દ્વારા કરાયેલા એક પોલમાં બહાર આવ્યું છે કે દર 14માંથી એક અથવા આશરે 4 મિલિયન બ્રિટિશરે મોન્જારો (Mounjaro) અથવા વીગોવી (Wegovy) જેવા વેઈટ-લોસ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ગવર્નર જનરલ ટેડ્રોસ એડનમ ગેર્બેયસસે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ ખતરનાક મહામારી માટે તૈયાર...

હેપ્પીનેસ એક્ટપર્ટ પાસેથી જાણો જીવનમાં ખુશ રહેવાના ત્રણ સરળ નિયમ. હેપ્પીનેસ અને વેલનેસ સંબંધિત સ્ટાર્ટઅપ ધ ન્યૂ હેપ્પીની સંસ્થાપક અને હેપ્પીનેસ એક્સપર્ટ...

આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી રાખવા માટે ડોક્ટરો તો ભોજનમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવાની સલાહ આપે છે. વધુ પડતી ખાંડના કારણે વજનમાં વધારો, મેદસ્વિતા, ટાઈપ2 ડાયાબિટીસ...

ટાઈપ 1 અને ટાઈપ2 ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સમાં મોતનું કારણ બનતા ગ્લુકોઝ, લિપિડ્સ અને બ્લડ પ્રેશર સહિત તમામ જોખમોમાં ધૂમ્રપાન સૌથી જોખમી છે.

સવારે ભૂખ્યા પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સવારે ભૂખ્યા પેટે કેટલાક ખાદ્ય પદાર્થનું સેવન...

નવી દિલ્હીમાં આવેલા વિખ્યાત તબીબી સંસ્થાન ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઈમ્સ’)ના તબીબોએ ત્રણ મહિનાના બાળકની બંને કિડનીમાં સર્જાયેલો અવરોધ...

સામાન્ય રીતે ઉમર વધવાની સાથે સાથે મગજ સંકોચાતું જાય છે, ખાસ કરીને યાદશક્તિ સાથે સાંમજસ્ય બેસાડવાની ગતિવિધિઓ માટે જવાબદાર ભાગ કોરટેક્સ. જોકે કેટલાક લોકોની...

મોટા ભાગના લોકો માટે સવારે જાગવું એ એક પડકારરૂપ છે. એક અભ્યાસ મુજબ સવારની કસરત વજન ઘટાડવામાં સૌથી અસરકારક છે. સવારે જલ્દી જાગવાથી દિવસનું વધુ સારી રીતે...

સ્ત્રીઓ માસિક દરમિયાન માઈગ્રેનથી પીડાતી હોવાનું વધુ જણાય છે ત્યારે એક નવા અભ્યાસ મુજબ માસિક સાઈકલના ગાળામાં હોર્મોન્સના પ્રમાણમાં ભારે ચડાવઉતાર થતો હોય...

નિવૃત્ત થયા બાદ એટલે કે જીવનની બીજી ઇનિંગને વડીલો ઇચ્છે તો અત્યંત સ્વસ્થતાથી અને ખૂબ સારી રીતે જીવી શકે છે. જે તેમના પોતાના માટે અને સમાજ માટે પણ ફાયદારૂપ...