
ફ્રેન્ચ સંશોધકોના અભ્યાસ મુજબ દરરોજ ડાયેટ સોફ્ટ ડ્રિન્કનું એક કેન પીવામાં આવે તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. સંશોધકોએ કૃત્રિમ સ્વીટનર્સ અને હાર્ટની...
અસ્થમા એટલે કે દમના પેશન્ટ્સ માટે રાહત અને નવી આશાના સમાચાર છે. અસ્થમાના અનિયંત્રિત અને જીવલેણ હુમલાઓમાંથી હજારો પેશન્ટ્સને રાહત આપી શકે અને વર્ષમાં માત્ર બે ઈન્જેક્શન લેવા પડે તેવી સારવાર બ્રિટનમાં થોડા જ મહિનાઓમાં મળતી થશે. ઘણા લાંબા સમય સુધી...
તુલસીના પાનને ઔષધીય ગુણથી ભરપૂર માનવામાં આવે છે. તુલસીના પાનમાં પ્રોટેક્ટિવ ગુણ હોય છે જે આપણા શરીરને ટોક્સિક કણોથી બચાવે છે. તુલસીમાં એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને નુકસાન પહોંચાડતા ફ્રી રેડીકલ્સને દૂર કરે છે. રોજ થોડા તુલસીના...

ફ્રેન્ચ સંશોધકોના અભ્યાસ મુજબ દરરોજ ડાયેટ સોફ્ટ ડ્રિન્કનું એક કેન પીવામાં આવે તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે. સંશોધકોએ કૃત્રિમ સ્વીટનર્સ અને હાર્ટની...

સારી તંદુરસ્તી માટે સામાન્ય રીતે સપ્તાહમાં 150 મિનિટ હળવી કે 75 મિનિટ ઝડપી કસરત આદર્શ માનવામાં આવે છે. જોકે, તાજેતરમાં થયેલા રિસર્ચનો નિષ્કર્ષ જણાવે છે...

દરેક સ્ત્રીએ 25ની વય પછી દર 5 વર્ષે એચપીવી ટેસ્ટ કરાવવો જોઇએ. આનાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો. બીમારીના સંકેત અંગે સમયસર જાણ થઇ જશે તો સારવાર કરવાનું...

વડીલોને અનિદ્રાની સમસ્યા વધારે નડતી હોય છે. ક્યારેક ક્યારેક તેમની ઊંઘ વારંવાર ઊડી જતી હોય છે, તો ક્યારેક આખી રાત ઊંઘ જ આવતી હોવાની ઘણા લોકોની ફરિયાદ હોય...

નેસલ એન્ટિબોડી સ્પ્રે સ્ટ્રોકના કારણે મગજને થયેલાં નુકસાનમાં ઉપયોગી નીવડી શકે છે. ઊંદર જેવાં પ્રાણીઓમાં આ પ્રયોગને સફળતા મળી છે.

વધુ પડતો મેન્ટલ સ્ટ્રેસ - અતિશય માનસિક તણાવ આપણી આંખોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. તે આંખોની રોશની પણ છીનવી શકે છે. એક રિસર્ચ અનુસાર તણાવથી ગ્લૂકોમા,...

જ્યારે કોઇ વ્યક્તિ ઉદાસ હોય ત્યારે તેની મદદ કઇ રીતે કરાય? આ સવાલ દરેક એવી વ્યક્તિના મનમાં આવે છે જેને બીજાની ચિંતા રહે છે, પરંતુ ઘણી વખત યોગ્ય માહિતીના...

શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ અને વાઇ૨લ ફીવર જેવી સમસ્યાઓની સાથે સાથે ઘણા લોકોને માથાનો દુખાવો અને માથું ભારે થવાની સમસ્યાથી પણ પરેશાન રહે છે. ઘણી વખત સવારે...

સતત લાંબા સમય સુધી સ્માર્ટફોન અને લેપટોપનો ઉપયોગ કરનારાઓ પર નવી બીમારીઓનો ખતરો મંડરાઇ રહ્યો હોવાની ચેતવણી અમેરિકન ડોક્ટરોએ આપી છે.

વિશ્વભરમાં શરીરને સ્નાયુબદ્ધ અને કમરને ચૂસ્ત બનાવવાની કવાયતો મધ્યે અમેરિકી ન્યૂરોસર્જન ડો. સંજય ગુપ્તા શરીરનું સંચાલન કરતા માત્ર સાડા ત્રણ પાઉન્ડ વજનના...