આપણા શરીરમાં કેટલા કોસ્મિક પાર્ટિકલ્સ પસાર થઈ જાય છે?

બાહ્ય અવકાશમાંથી દરરોજ અને દર સેકન્ડે પૃથ્વી પર અગણિત પાર્ટિકલ્સ અથવા તો રજકણોનો જોરદાર બોમ્બમારો થતો રહે છે. આમાંથી કેટલાક પાર્ટિકલ્સ આપણી પૃથ્વીના વાતાવરણથી અવરોધાય છે, પરંતુ સંખ્યાબંધ પાર્ટિકલ્સ વાતાવરણમાં પ્રવેશી જાય છે અને સજીવો સહિત દરેક...

લાંબો સમય પેરાસિટામોલ લેવાથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ

કોઈ પણ દુઃખાવા, પીડા, તાવ અથવા શરીરની અસ્વસ્થતા દૂર કરવા માટે લોકો સામાન્યપણે પેરાસિટામોલ ટેબ્લેટ ગળી લેતા હોય છે. વિશ્વમાં સૌથી વધુ વપરાશ ધરાવતી પેરાસિટામોલને અત્યાર સુધી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ સલામત ગણવામાં આવતી હતી,...

યુકેમાં આશરે 4.5 મિલિયન લોકો ડાયાબિટિક છે જ્યારે ભારતમાં લગભગ 10 કરોડ લોકો ડાયાબિટિક છે અને 13 કરોડ લોકો પ્રી-ડાયાબિટિક છે. આઇસીએમઆર અને મદ્રાસ ડાયાબિટીસ...

દુનિયાભરમાં હાઇ બ્લડપ્રેશરની બીમારી ભરડો લઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે હાઇ બ્લડપ્રેશરનો ભોગ બનેલામાંથી માત્ર 12 ટકા લોકો જ તેને...

યુકેમાં આશરે 4.5 મિલિયન લોકો ડાયાબિટિક છે જ્યારે ભારતમાં લગભગ 10 કરોડ લોકો ડાયાબિટિક છે અને 13 કરોડ લોકો પ્રી-ડાયાબિટિક છે. આઇસીએમઆર અને મદ્રાસ ડાયાબિટીસ...

કેન્સરના લાખો પેશન્ટ્સ માટે આશાસ્પદ સમાચાર છે કે તમામ પ્રકારના સોલિડ કેન્સર ટ્યૂમર્સનો નાશ કરતી નવી કેમોથેરાપી પિલ AOH1996ને લેબોરેટરીમાં ભારે સફળતા સાંપડી...

ક્યારેકને ક્યારેક આપણને બધાને ગુસ્સો આવતો હોય છે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્યુનિકેશનના પ્રોફેસર બ્રેડ બુશમેન કહે છે કે જેમને પણ ગુસ્સે આવે છે એ તેનાથી...

તેલ ભારતીય ભોજનશૈલીનો મહત્ત્વનો ભાગ છે, પરંતુ આપણા સ્વાસ્થ્યના જતન-સંવર્ધનમાં પણ તેનું એટલું જ યોગદાન છે. આથી જ તંદુરસ્તીનો મુદ્દો ચર્ચામાં આવે છે ત્યારે...

સ્મોક્ડ સાલમોન અથવા ટ્રાઉટ માછલીનાં પૂરણ સાથેની સેન્ડવિચીઝ ભારે લોકપ્રિય છે અને લાખો લોકો તે ખાવાનો આનંદ માણે છે પરતુ, આવી સેન્ડવિચ જીવલેણ નીવડી શકે તેવી...

બજારમાં કંઇક ખરીદી કરવા ગયા અને ભારે બેગ ઉઠાવવી પડી કે ઝડપથી સીડીઓ ચઢવા જેવા કામ કરવાથી ઘણી વાર આપણને શ્વાસ ચઢી જાય છે. જો આમ થતું હોય તો એ તમારા માટે...

ઈન્ડિયન હાર્ટ એસોસિયેશન (આઇએચએ)ના મતે હાર્ટ એટેકથી પીડિત દર ચારમાંથી એક પુરુષ 40 વર્ષની વયનો છે. એટલું જ નહીં, 2000થી 2016ની વચ્ચે 20થી 30 વર્ષની વયના...

આપણું હૃદય સતત ધબકતું રહે છે, તે આરામ લેતું નથી કારણ કે તેના આરામ સાથે મોત નિશ્ચિત બની જાય છે. તમે કદી વિચાર્યું છે કે હૃદય સરેરાશ પ્રતિ મિનિટ કેટલી વખત...



to the free, weekly Gujarat Samachar email newsletter