હેલ્થ ટિપ્સઃ શિયાળામાં રોજ કાળા તલ ખાવાથી આરોગ્યને લાભ થશે

કાળા તલ શિયાળાનું સુપર ફૂડ ગણાય છે. શિયાળામાં કાળા તલ ખાવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે. ઠંડીના દિવસોમાં રોજ કાળા તલ ખાવાથી શરીરને થતાં ત્રણ ફાયદા વિશે તમને જણાવીએ. જો તમને પણ આ સમસ્યાઓ રહેતી હોય તો (તમારા સ્વાસ્થ્યને નજરમાં રાખીને) કાળા તલ...

ફૂડ - લાઇફસ્ટાઇલમાં થોડોક બદલાવ યુવા પેઢીમાં ઘટાડશે હાર્ટ એટેકનો ખતરો

અનેકવિધ તબીબી સર્વે - સંશોધનોના તારણોનો નિષ્કર્ષ કહે છે કે 10થી 19 વર્ષની વયના ટીનેજર્સમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઝડપભેર વધી રહી છે. 10થી 12 વર્ષના ટીનેજર્સમાં આ પ્રમાણ લગભગ 35 ટકા જ્યારે મોટા ટીનેજરમાં લગભગ 25 ટકા છે. તેનું મુખ્ય કારણ ભોજનમાં...

સામાન્યપણે સિનેમા હોલ્સમાં નાસ્તા તરીકે ખવાતા પોપકોર્ન ખરેખર આરોગ્યપ્રદ નાસ્તો ગણી શકાય કારણકે તેમાં ફાઈબર એને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા વિવિધ પોષક તત્વો હાજર...

ફાસ્ટ ફૂડનો સ્વાદ કદાચ સારો લાગતો હોઈ શકે પરંતુ, આરોગ્યની દૃષ્ટિએ તેનું પોષકમૂલ્ય શૂન્ય જ છે. ફાસ્ટ ફૂડ નિયમિત ખાવાની આદત પડી ગઈ હોય તો લિવરના આરોગ્ય બાબતે સાવધાન થઈ જવાની જરૂર છે. 

બાળકોથી લઈને મોટેરાંઓની પણ પ્રિય એવી મગફ્ળી ખાવાની મજા જ કંઇક ઓર છે. મગફળીને ‘ગરીબોની બદામ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગફ્ળીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું...

વૃદ્ધાવસ્થા ન આવવાં છતાં, ચહેરા પર થોડી ઘણી કરચલીઓ જણાય કે ત્વચા લચી પડેલી જણાય તે ચિંતાજનક છે. ત્વચાને ચુસ્ત અને દુરસ્ત રાખવા લોકો બોટોક્સના ઈન્જેક્શન્સ...

વિશ્વભરમાં ટાઈપ 2 ડાયાબિટીસ (T2D)નો ફેલાવો વધી રહ્યો છે ત્યારે જર્નલ ડાયાબિટીસમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ જૂની એન્ટિસાઈકોટિક ડ્રગ્સ વર્તમાન મેટફોર્મિન દવાનો...

શું તમને પણ મોડી રાત્રે કે વહેલી સવારે આવતાં સ્વપ્નો પરેશાન કરે છે? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો આ પ્રકારનાં સ્વપ્નો આવવા પાછળના કારણ પણ જાણી લો. દિવસ...

અપરાધના સ્થળો પર લેવાતી આંગળાની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એનાલિટિકલ કેમિસ્ટ પ્રોફેસર સિમોના ફ્રાન્સેસે 15 વર્ષથી આ ક્ષેત્રે પોલીસની...

વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ શરીર અને જીવનમાં ઘણા પરિવર્તન આવતા હોય છે. આ ઉપરાંત સ્વસ્થ રહેવા માટે શરીરની જરૂરતો પણ બદલાતી રહે છે. શરીરની...

ઘણી વખત કેન્સરનો ઉથલો મારે છે ત્યારે કીમોથેરાપી કોલોન કેન્સરની સારવારમાં રાહત આપી શકે છે. સ્થાનિક ટિસ્યુઝમાં આગળ વધેલા પરંતુ, દૂરના ટિસ્યુઝ સુધી નહિ પ્રસરેલા...

કોઈ લાંબી બીમારી પછી એમ લાગવું કે હવે સારી રીતે વિચારી શકાતું નથી. પોતાના જીવનમાં ચાલતા કોઈ તણાવની વચ્ચે એમ લાગવું કે કોઈ પણ કામમાં મન લાગતું નથી કે કોઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter