ઘૂંટણ અને થાપાનો દુઃખાવો ગંભીર સમસ્યાનાં લક્ષણ હોઈ શકે

જ્યારે તમે સીડીઓ ચડતા હો ત્યારે ઘૂંટણમાં અવાજ આવે છે, કામકાજનો લાંબો દિવસ પસાર કર્યા પછી થાપામાં દુઃખાવો થાય છે? સામાન્યપણે લોકો આને ઘડપણ અથવા સામાન્ય ઘસારા તરીકે માની નજરઅંદાજ કરે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે દરરોજનો દુઃખાવો સાંધાના મોટા રોગ-ઓસ્ટીઓઆર્થ્રાઈટિસની...

આપણાં રસોડામાં છે કેન્સરને રોકવાના ઉપાય

ભારતીય રસોડામાં ઉપલબ્ધ મસાલાઓનો યોગ્ય ઉપયોગ વ્યક્તિને કેન્સરથી બચાવી શકે છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન અને ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરે હાલમાં જ એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર આપણા ઘરોમાં ઉપયોગમાં લેવાતા મસાલાઓમાં...

માનવીના મગજ માટે લોહીનો સતત પૂરવઠો મળતો રહે તે અતિ આવશ્યક છે. જો મગજમાં કોઈ ગાંઠ, ક્લોટ અથવા રક્તવાહિની તૂટી જવાની સમસ્યા સર્જાવાથી લોહીનો પૂરવઠો મળતો...

 છેલ્લા બે વર્ષોથી સમગ્ર વિશ્વને કોરોના મહામારી પજવી રહી છે. એક તરફ જ્યાં દર વર્ષે એક નવા વેરિઅન્ટની સાથે આ મહામારી લોકોને ફક્ત શારીરિક નહીં, પરંતુ માનસિક...

વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ હાડકાંનું આયુષ્ય ઘટતું જાય છે. આ ઉપરાંત આર્થરાઈટિસ અને હાડકાં સંબંધિત અન્ય બીમારી થવાનો પણ ભય રહે છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં...

તાજેતરના એક તબીબી અભ્યાસનું તારણ કહે છે કે જો કોઈ વ્યક્તિને ભોજન ચાવવા, ગળવા કે બોલવામાં મુશ્કેલી થઈ રહી છે. સાથે સાથે જ ભાવનાત્મક પરિવર્તન ઝડપથી થઈ રહ્યા...

સામાન્ય બોલચાલમાં ઠંડીના દિવસો ભલે તંદુરસ્તીની ઋતુ કહેવાતા હોય, પરંતુ હૃદય સંબંધિત બીમારી માટે અત્યંત ખતરનાક છે. ખરાબ કોલેસ્ટ્રોલનો સીધો સંબંધ હાઈ બ્લડપ્રેશર,...

ક્લાઈમેટ ચેન્જના કારણે પીગળી રહેલા બરફના પરિણામે રશિયાના સાઈબીરિયામાં 48,500 વર્ષથી બરફમાં દટાઈ રહેલા વાઇરસ બહાર આવી રહ્યા છે.

બહુમતી લોકો આરોગ્યને જાળવવા મલ્ટિવિટામીન્સ અને સપ્લીમેન્ટ્સ લેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે વિટામીન્સ અને હેલ્થ સપ્લીમેન્ટ્સ પ્રીસ્ક્રીપ્શન્સ વિના જ...

યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર એટલે કે આંતરરાષ્ટ્રીય જાડા અનાજનું વર્ષ જાહેર કર્યું છે. જાડા (સાબૂત) અનાજને હોલ ગ્રેન પણ કહેવાય છે. આખરે...

દરરોજ સવારે ઊઠીને નાસ્તો કરતા પહેલાં ટૂથબ્રશ કરવું જોઇએ કે પછી? આ સવાલ પર ડેન્ટિસ્ટોમાં પણ મતમતાંતર જોવા મળે છે. કોઇ પહેલાં બ્રશ કરવાની સલાહ આપે છે તો...

દાડમ એક સ્વાદિષ્ટ, મધુર અને રસદાર ફ્ળ છે. તે ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે. તબીબો શરીરની અશક્તિ દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપે છે. દાડમ વિટામિન સી અને...



to the free, weekly Gujarat Samachar email newsletter