- 13 Feb 2023

જ્યારે કોઇ વ્યક્તિ ઉદાસ હોય ત્યારે તેની મદદ કઇ રીતે કરાય? આ સવાલ દરેક એવી વ્યક્તિના મનમાં આવે છે જેને બીજાની ચિંતા રહે છે, પરંતુ ઘણી વખત યોગ્ય માહિતીના...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
જ્યારે કોઇ વ્યક્તિ ઉદાસ હોય ત્યારે તેની મદદ કઇ રીતે કરાય? આ સવાલ દરેક એવી વ્યક્તિના મનમાં આવે છે જેને બીજાની ચિંતા રહે છે, પરંતુ ઘણી વખત યોગ્ય માહિતીના...
શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ અને વાઇ૨લ ફીવર જેવી સમસ્યાઓની સાથે સાથે ઘણા લોકોને માથાનો દુખાવો અને માથું ભારે થવાની સમસ્યાથી પણ પરેશાન રહે છે. ઘણી વખત સવારે...
સતત લાંબા સમય સુધી સ્માર્ટફોન અને લેપટોપનો ઉપયોગ કરનારાઓ પર નવી બીમારીઓનો ખતરો મંડરાઇ રહ્યો હોવાની ચેતવણી અમેરિકન ડોક્ટરોએ આપી છે.
વિશ્વભરમાં શરીરને સ્નાયુબદ્ધ અને કમરને ચૂસ્ત બનાવવાની કવાયતો મધ્યે અમેરિકી ન્યૂરોસર્જન ડો. સંજય ગુપ્તા શરીરનું સંચાલન કરતા માત્ર સાડા ત્રણ પાઉન્ડ વજનના...
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈની ભરપૂર પ્રશંસા માત્ર એક ટીકા કરવાથી કેમ નકામી બની જાય છે? સુંદર લાંબી રજાઓનો આનંદ અંતિમ દિવસે થયેલા કોઈ નાનકડા ઝઘડાને...
કેનેડામાં આલ્કોહોલના સેવનને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે કારણ કે અહીં મોટા ભાગના લોકો નિયમિત રીતે આલ્કોહોલ અથવા તો શરાબનું સેવન કરે છે. આવી સ્થિતિમાં સરકારે...
આજે દુનિયાભરમાં સ્થુળતાની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બનીને ઉભરી રહી છે. જીવનશૈલીથી માંડીને ખાણીપીણીમાં આવેલા બદલાવથી આ સમસ્યા વકરી છે. વધુ પડતું વજન અનેક...
આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ પર...
શરીરની આંતરિક ઘડિયાલને નિયંત્રિત કરીને અનિદ્રાની સમસ્યા પર કાબૂ મેળવીને ગાઢ નિદ્રાનો આનંદ માણી શકાય છે. આંતરિક ઘડિયાળ પર નિયંત્રણ મુખ્યત્વે પ્રકાશ સાથે...
માનવીના મગજ માટે લોહીનો સતત પૂરવઠો મળતો રહે તે અતિ આવશ્યક છે. જો મગજમાં કોઈ ગાંઠ, ક્લોટ અથવા રક્તવાહિની તૂટી જવાની સમસ્યા સર્જાવાથી લોહીનો પૂરવઠો મળતો...