શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....

મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે

ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. 

શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ફૂગ અને બેક્ટેરિયા ઘણા રોગોનું કારણ બને છે. કાળી સૂકી દ્રાક્ષ તમને આ બીમારીઓથી રાહત આપી શકે છે. તેમાં પોલિફેનોલ્સ,...

હૃદય, રક્ત અને રક્તવાહિની (બ્લડ વેસલ્સ) થકી બને છે શરીરની કાર્ડિયોવાસ્ક્યુલર. પણ આ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ છે શું? કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ એટલે હૃદયને...

સૂપની વાત નીકળે તો સૌથી પહેલાં ટોમેટો સૂપનું નામ આવે છે. ટોમટો સૂપ સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. ટોમેટો સૂપ એવી વસ્તુ છે કે...

કેનેડામાં ઇચ્છામૃત્યુની મંજૂરી હવે મુશ્કેલી બની રહી છે. અહીં ગયા વર્ષે એટલે કે 2021માં જ 10 હજારથી વધુ લોકોએ ઇચ્છા મૃત્યુ મારફતે પોતાના જીવનનો અંત આણ્યો...

ઉંમર વધવાની સાથે દરેક વ્યક્તિના સ્વભાવમાં પણ પરિવર્તન આવવા લાગે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. વડીલોમાં ગુસ્સો અને ચીડિયાપણું વધારે જોવા મળે છે તેનું...

અમેરિકાના નાગરિકોમાં ડિપ્રેશન ઝડપી ગતિએ વધી રહ્યું હોવાથી ત્યાંની એક હેલ્થ પેનલે પહેલી વાર અહીં 65 વર્ષથી ઓછી ઉંમરના દરેક વયસ્કોના એંગ્ઝાઇટી અને માનસિક...

સામાન્ય રીતે ખેલાડીઓની ફિટનેસ ચકાસવા ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ એટલે કે એક પગ પર ઊભા રહીને સંતુલન જાળવવાનું કહેવાય છે. તેનાથી સ્નાયુઓની ક્ષમતા જાણવા મળે છે....

પૂરતી ઊંઘથી વ્યક્તિની વિચારવા અને સમજવાની ક્ષમતાની સાથે યાદશક્તિ પણ પ્રભાવિત થાય છે. સાથે જ શારીરિક, ભાવનાત્મક અને માનસિક આરોગ્ય પર પણ તેનો ઊંડો પ્રભાવ...

વૃદ્ધાવસ્થાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. તેના કારણે વડીલોમાં બીમારીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. શરીરમાં તાપમાનનો ઘટાડો થવાથી રક્તવાહિનીઓ...

એકલતા પેનિક એટેકનું સૌથી મોટું કારણ છે. સતત ચિંતા અને તણાવમાં રહેવાથી પેનિક એટેકનો ખતરો વધી જાય છે. મનનો ભય કે હૃદયની કોઈ વાત શેર નહીં કરવાના કારણે પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter