
શિયાળામાં ઠંડી લાગવી સ્વાભાવિક છે, પરંતુ હળવી ઠંડીમાં પણ જો તમને આખો દિવસ ધ્રુજારી અનુભવાતી હોય કે પછી હાથ-પગ ઠંડા થઈ જતા હોય તો આ બાબત કોઈ બીમારી કે શારીરિક...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...
શિયાળામાં ઠંડી લાગવી સ્વાભાવિક છે, પરંતુ હળવી ઠંડીમાં પણ જો તમને આખો દિવસ ધ્રુજારી અનુભવાતી હોય કે પછી હાથ-પગ ઠંડા થઈ જતા હોય તો આ બાબત કોઈ બીમારી કે શારીરિક...
શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન જો તમને સુસ્તી અને થાકનો અહેસાસ થાય છે તો ગભરાશો નહીં. આ સામાન્ય વાત છે. વાસ્તવમાં, શિયાળામાં મોટા ભાગે કામ કરવાનો...
શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ફૂગ અને બેક્ટેરિયા ઘણા રોગોનું કારણ બને છે. કાળી સૂકી દ્રાક્ષ તમને આ બીમારીઓથી રાહત આપી શકે છે. તેમાં પોલિફેનોલ્સ,...
હૃદય, રક્ત અને રક્તવાહિની (બ્લડ વેસલ્સ) થકી બને છે શરીરની કાર્ડિયોવાસ્ક્યુલર. પણ આ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ છે શું? કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ એટલે હૃદયને...
સૂપની વાત નીકળે તો સૌથી પહેલાં ટોમેટો સૂપનું નામ આવે છે. ટોમટો સૂપ સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. ટોમેટો સૂપ એવી વસ્તુ છે કે...
કેનેડામાં ઇચ્છામૃત્યુની મંજૂરી હવે મુશ્કેલી બની રહી છે. અહીં ગયા વર્ષે એટલે કે 2021માં જ 10 હજારથી વધુ લોકોએ ઇચ્છા મૃત્યુ મારફતે પોતાના જીવનનો અંત આણ્યો...
ઉંમર વધવાની સાથે દરેક વ્યક્તિના સ્વભાવમાં પણ પરિવર્તન આવવા લાગે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. વડીલોમાં ગુસ્સો અને ચીડિયાપણું વધારે જોવા મળે છે તેનું...
અમેરિકાના નાગરિકોમાં ડિપ્રેશન ઝડપી ગતિએ વધી રહ્યું હોવાથી ત્યાંની એક હેલ્થ પેનલે પહેલી વાર અહીં 65 વર્ષથી ઓછી ઉંમરના દરેક વયસ્કોના એંગ્ઝાઇટી અને માનસિક...
સામાન્ય રીતે ખેલાડીઓની ફિટનેસ ચકાસવા ફ્લેમિંગો બેલેન્સ ટેસ્ટ એટલે કે એક પગ પર ઊભા રહીને સંતુલન જાળવવાનું કહેવાય છે. તેનાથી સ્નાયુઓની ક્ષમતા જાણવા મળે છે....
પૂરતી ઊંઘથી વ્યક્તિની વિચારવા અને સમજવાની ક્ષમતાની સાથે યાદશક્તિ પણ પ્રભાવિત થાય છે. સાથે જ શારીરિક, ભાવનાત્મક અને માનસિક આરોગ્ય પર પણ તેનો ઊંડો પ્રભાવ...