
કોરોના મહામારી બે વર્ષ કરતાં વધુ સમયથી સહુ કોઇને હેરાનપરેશાન કરી રહી છે, અને હજુ તેની કાયમી વિદાયના કોઇ અણસાર દેખાતા નથી. કોરોના મહામારીએ જે પ્રકારે અડીંગો...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...
કોરોના મહામારી બે વર્ષ કરતાં વધુ સમયથી સહુ કોઇને હેરાનપરેશાન કરી રહી છે, અને હજુ તેની કાયમી વિદાયના કોઇ અણસાર દેખાતા નથી. કોરોના મહામારીએ જે પ્રકારે અડીંગો...
જીવનમાં ઉત્સુક્તા જળવાઇ રહેવી જોઇએ. તેનાથી આપણને શીખવામાં મદદ મળે છે અને તણાવ પણ દૂર થાય છે.
શું તમે નિયમિત ચાલો છો? તો બહુ સારી વાત છે, પરંતુ દરરોજ ઝડપી પગલાથી ચાલો છો તો તે વધુ સારી બાબત છે. તે કેન્સર અને હૃદયની બીમારીનું જોખમ 25 ટકા ઘટાડે છે....
વાયુ પ્રદૂષણ સહુ કોઇ માટે ખતરનાક સાબિત થઇ રહ્યું છે. તેના કારણે સમય પહેલાં ડિલિવરી, મિસકેરેજ, જન્મસમયે શિશુનું ઓછું વજન જેવા વિકાર જોવા મળે છે. પરંતુ વિજ્ઞાનીઓને...
અમેરિકાને ડરાવી રહેલો સુપર બગ હવે વિશ્વમાં સૌથી ઘાતક બીમારી તરીકે માથું ઊંચકી રહ્યો છે. સુપર બગે જે પ્રકારે પંજો ફેલાવવાનું શરૂ કર્યું છે તે જોતાં કહી...
સૂકામેવામાં અંજીરનું આગવું સ્થાન છે. મીઠા મધુરા અંજીર શારીરિક સ્વાસ્થ્યના જતન માટે અનેક રીતે લાભકર્તા છે. અંજીર કઇ રીતે આપણા શરીર માટે સારા છે તે સમજવા...
પરીક્ષા નજીક આવી હોય અને વાંચવાથી ભારે થાક લાગતો હોવાનું તમે ક્યારેય અનુભવ્યું છે ખરું? આ થાક ભલે શારીરિક ન હોય પરંતુ, જગ્યા પરથી એકાદ ઈંચ પણ ખસ્યા ન હોઈએ...
હવે બ્લડ ટેસ્ટ કરીને કોરોનાનો ચેપ ધરાવતી વ્યક્તિને લોંગ કોવિડ થશે કે કેમ તે જાણી શકાશે તેમ લાન્સેટના ‘ઈ-બાયોમેડિસીન’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં...
અશ્વેત અને સાઉથ એશિયન મૂળના ડિમેન્શીઆગ્રસ્ત બ્રિટિશરોને યુવા વયે મૃત્યુનું જોખમ હોવાનું નવા અભ્યાસમાં જણાયું છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ...
જન્મથી મૃત્યુ સુધી માનવજીવનમાં અનેક પરિવર્તન આવે છે, જે એક ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે. આ તબક્કામાં બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનો...