
કરુણામયી જગદંબા તો ત્રણેય ભુવનના સર્જનહાર અને ત્રિવિધ તાપ-સંતાપનું શમન કરનાર છે. રાજરાજેશ્વરી માતા ભુવનેશ્વરીના મહિમાનું ગાન કરતાં એક શ્લોકમાં કહેવાયું...
હનુમાનજી સેવક પણ હતા ને રામદૂત પણ. નીતિજ્ઞ, વિદ્વાન, રક્ષક, વક્તા, ગાયક, બળવાન અને બુદ્ધિશાળી પણ હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. આજે પણ પૃથ્વી પર વિચરતા શ્રી હનુમાનજીનો જન્મ દિવસ એટલે કે હનુમાન જયંતી...
શ્રીરામ અનંત છે અને શ્રીરામની કથા પણ અનંત છે, શ્રીરામની કૃપા અનંત છે, શ્રીરામનો પ્રભાવ અનંત છે, શ્રીરામનું સામર્થ્ય અનંત છે, શ્રીરામની કરુણા અનંત છે, શ્રીરામનું તેજ અનંત છે, શ્રીરામ શબ્દનાં બ્રહ્માંડમાં પ્રસરેલા ધ્વનિ તરંગો અનંત છે, શ્રીરામની...

કરુણામયી જગદંબા તો ત્રણેય ભુવનના સર્જનહાર અને ત્રિવિધ તાપ-સંતાપનું શમન કરનાર છે. રાજરાજેશ્વરી માતા ભુવનેશ્વરીના મહિમાનું ગાન કરતાં એક શ્લોકમાં કહેવાયું...

ભગવાન વિષ્ણુના અનેક ભક્તોમાં નારદજીનું નામ સૌથી પહેલાં લેવાય છે. એટલે સુધી કે શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ગીતાના દશમા અધ્યાયમાં કહ્યું છે કે, ‘અશ્વત્થ: સર્વવૃક્ષાણાં...

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ...

વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી...

સમગ્ર વિશ્વમાં રવિવારથી ખ્રિસ્તી સમુદાય દ્વારા પવિત્ર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો. આ સમગ્ર સપ્તાહ પ્રભ ઇસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જીવનયાત્રાના સાર સમાન...

પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી...

પ્રભુ શ્રી રામ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ અને નિષ્ઠાકેન્દ્ર છે. એ જ રીતે શ્રી કૃષ્ણ પણ. આ બંને ભગવાન આજે પણ ભારતીયોનાં હૃદય ઉપર શાસન કરી રહ્યા છે. ઠેર...

પૃથ્વી ઉપર મુક્તિનો નવો પ્રકાશ લાવનાર સૌના તારણહાર સહજાનંદ સ્વામી ઉત્તર ભારતમાં છપૈયાપુરમાં મનુષ્યદેહ ધરીને માનવજીવનના કલ્યાણાર્થે સંવત 1837 ના ચૈત્ર સુદ...

ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે...

જમશેદજી નવરોજ એટલે પારસીઓના નવા વર્ષનો દિવસ અને તહેવાર. જેનો પ્રારંભ શાહ જમશેદજીએ કરાવ્યો હતો. દર વર્ષે 21 માર્ચે તેની ઉજવણી થાય છે, તે વસંત ઋતુની શરૂઆતમાં...