ત્યાગ અને અપરિગ્રહની સાક્ષાત્ મૂર્તિ મહાવીર સ્વામી

સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, ક્ષમા, અસ્તેય વગેરે સદ્ગુણોને આત્મસાત્ કરનાર મહાવીર સ્વામીનું અહિંસક અને ત્યાગી જીવન જ એક ઉપદેશ સમાન હતું. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ રાજ પરિવારમાં થયો હતો, પરંતુ તેમના જીવનના ઉદ્દેશો...

રામનવમી પર્વે રામલલ્લાના ભાલે થશે સૂર્યતિલક

આ વખતે રામનવમીના પાવન પર્વ પર સૂર્યના કિરણો રામ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામલલ્લાનો અભિષેક કરશે. મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા સૂર્યકિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પહોંચશે. અહીં કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત...

દૈવી શક્તિના આસુરી શક્તિ પરના વિજયનો દિન એટલે દશેરા (આ વર્ષે 5 ઓક્ટોબર). અનેક મહાત્માઓએ આ દિવસે વિજય મેળવ્યો અને દશમી વિજયાદશમી બની ગઈ. આ દિવસે દુષ્ટતાના...

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારાં...

શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર) સુધી આવતો નવરાત્રિ મહોત્સવ આજે તો વિશ્વભરમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો...

આપણા શાસ્ત્રોમાં વડવાઓને પૂજનીય ગણાવતા કહેવાયું છે - પિતૃ દેવાય નમઃ આપણે પૂર્વજો - પિતૃઓના જીવનપર્યન્ત ઋણી છીએ – જેમણે આપણને આ શરીર આપ્યું. આથી આપણે ભૌતિક...

યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાનો સોમવારથી પ્રારંભ થઇ ગયો છે અને પોતપોતાના ગામ-નગર-શહેરથી પગપાળા નીકળેલા માઇભક્તો અંબાજી પહોંચી રહ્યા...

વિઘ્નહર્તા મંગલમૂર્તિ ગણપતિની આરાધનાનું અનોખું માહાત્મ્ય છે. મનુષ્યથી માંડીને દેવી-દેવતાઓ પણ ગણેશનું સ્મરણ કરીને જ કાર્યનો પ્રારંભ કરે છે. ભાદરવા સુદ ચોથના...

ભારતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તેને ઉજવવા પાછળ સામાજિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું હોય છે. શ્રાવણ સુદ પૂનમ (આ વર્ષે 11 ઓગસ્ટ)ના રોજ આવતો ભાઇ-બહેનના...



to the free, weekly Gujarat Samachar email newsletter