
રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે. વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના...
સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ નામના આ લોખંડી પુરુષે દેશની સ્વતંત્રતાની લડતમાં તો મહત્ત્વનો ફાળો આપ્યો જ, પરંતુ તેથીય...
દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી, પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ - કાળીચૌદશ - દિવાળી - નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે. વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના...

શિવજી આશુતોષ છે કેમ કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર નીકળ્યું તો એમણે તેને પણ પોતાના કંઠમાં ધારણ કરી...

પવિત્ર અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લીલીછમ વનરાઇ ઓઢીને પૂરબહાર ખીલી ઉઠે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની...

બાદશાહ અકબરે એક વાર ભરસભામાં દરબારીઓને પ્રશ્ન પૂછયોઃ ‘સત્યાવીસમાંથી નવ જાય તો કેટલા બાકી રહે?’ રાજા છે, ગમેત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછી શકે. કોઈ તેમને એવું...

‘ભવિષ્ય પુરાણ’માં કહ્યા મુજબ અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. દેવશયન પર્વ સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે....

ગુરુ તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. સદ્ગુરુ કંચન, કામિની અને કીર્તિના મોહમાં ન લપેટાય. ‘ગુરુગીતા’માં કહ્યું છે કે સદ્ગુરુના વચનામૃત સંસારના ઝેર ઓગાળી નાખે...

૨થયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે, કારણ કે આ યાત્રા જગન્નાથજીના માનવકલ્યાણાર્થે રંગેચંગે નીકળતી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો...

પપ્પા માટેના ખાસ દિવસની 15 જૂને ઉજવણી થશે તે પ્રસંગે એનો ઇતિહાસ...

વટવૃક્ષ તો મૃત્યુલોકનું કલ્પવૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિ વૃક્ષોની છાયામાં ફૂલીફાલી છે. તપોવનમાં વૃક્ષોની શાખા-પ્રશાખા નીચે ધર્મ અને જ્ઞાનની અનેક શાખાઓ વિસ્તરી...

‘સ્તતા મયા વરદા વેદ માતા...’ ચારેય વેદ - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં જેનો મહિમા વિસ્તૃતપણે વર્ણવેલો છે તે વેદમાતા ગાયત્રીને છાંદોગ્યોપનિષદ...