
પપ્પા માટેના ખાસ દિવસની 15 જૂને ઉજવણી થશે તે પ્રસંગે એનો ઇતિહાસ...
આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃ આરાધનાના મહિના છે. ખાસ કરીને પિતૃકાર્ય આ ત્રણ માસમાં જ થઇ શકે છે,...
ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇ પણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલા માટે જ કોઇ પણ...
પપ્પા માટેના ખાસ દિવસની 15 જૂને ઉજવણી થશે તે પ્રસંગે એનો ઇતિહાસ...
વટવૃક્ષ તો મૃત્યુલોકનું કલ્પવૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિ વૃક્ષોની છાયામાં ફૂલીફાલી છે. તપોવનમાં વૃક્ષોની શાખા-પ્રશાખા નીચે ધર્મ અને જ્ઞાનની અનેક શાખાઓ વિસ્તરી...
‘સ્તતા મયા વરદા વેદ માતા...’ ચારેય વેદ - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં જેનો મહિમા વિસ્તૃતપણે વર્ણવેલો છે તે વેદમાતા ગાયત્રીને છાંદોગ્યોપનિષદ...
આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે, મનુષ્ય જન્મ તો દુર્લભ છે જ, પરંતુ મનુષ્યજન્મ મળ્યા પછી સત્સંગ મળવો અતિ દુર્લભ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રી...
ભારતીય ધર્મ-સંસ્કૃતિએ ખગોળશાસ્ત્રીય નવેય ગ્રહો જેવા કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શનિ વગેરેને દેવનું સ્વરૂપ અપાયું છે. સૂર્યને તો જગતનો આત્મા કહ્યો...
કરુણામયી જગદંબા તો ત્રણેય ભુવનના સર્જનહાર અને ત્રિવિધ તાપ-સંતાપનું શમન કરનાર છે. રાજરાજેશ્વરી માતા ભુવનેશ્વરીના મહિમાનું ગાન કરતાં એક શ્લોકમાં કહેવાયું...
ભગવાન વિષ્ણુના અનેક ભક્તોમાં નારદજીનું નામ સૌથી પહેલાં લેવાય છે. એટલે સુધી કે શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ગીતાના દશમા અધ્યાયમાં કહ્યું છે કે, ‘અશ્વત્થ: સર્વવૃક્ષાણાં...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ...
વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી...
સમગ્ર વિશ્વમાં રવિવારથી ખ્રિસ્તી સમુદાય દ્વારા પવિત્ર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો. આ સમગ્ર સપ્તાહ પ્રભ ઇસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જીવનયાત્રાના સાર સમાન...