જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ

આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની...

ત્રિદેવના અંશાવતાર શ્રી ગુરુ દત્તાત્રેય

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

‘ગરબો’ શબ્દ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દમાંથી બન્યો છે, એવો અભ્યાસીઓનો મત છે. ‘ગર્ભદીપ’ એટલે જેના ગર્ભ - મધ્ય ભાગમાં દીવડો છે, તેવો કોરેલો - છિદ્રોવાળો ઘડો....

આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક,...

ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે...

કૃષ્ણ એવું વિરાટ વ્યક્તિત્વ છે કે જેમણે સુનિશ્વિત લક્ષણોવાળી કોઇ મહત્તાનો સ્વીકાર નથી કર્યો. ઊલટું આ લક્ષણોને એમણે નવી વિભાવના આપી.

રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે. વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના...

શિવજી આશુતોષ છે કેમ કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર નીકળ્યું તો એમણે તેને પણ પોતાના કંઠમાં ધારણ કરી...

પવિત્ર અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લીલીછમ વનરાઇ ઓઢીને પૂરબહાર ખીલી ઉઠે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની...

બાદશાહ અકબરે એક વાર ભરસભામાં દરબારીઓને પ્રશ્ન પૂછયોઃ ‘સત્યાવીસમાંથી નવ જાય તો કેટલા બાકી રહે?’ રાજા છે, ગમેત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછી શકે. કોઈ તેમને એવું...

‘ભવિષ્ય પુરાણ’માં કહ્યા મુજબ અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. દેવશયન પર્વ સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે....

ગુરુ તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. સદ્ગુરુ કંચન, કામિની અને કીર્તિના મોહમાં ન લપેટાય. ‘ગુરુગીતા’માં કહ્યું છે કે સદ્ગુરુના વચનામૃત સંસારના ઝેર ઓગાળી નાખે...



to the free, weekly Gujarat Samachar email newsletter