
વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંતપંચમીએ પ્રકૃતિનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ...
પપ્પા માટેના ખાસ દિવસની 15 જૂને ઉજવણી થશે તે પ્રસંગે એનો ઇતિહાસ...
વટવૃક્ષ તો મૃત્યુલોકનું કલ્પવૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિ વૃક્ષોની છાયામાં ફૂલીફાલી છે. તપોવનમાં વૃક્ષોની શાખા-પ્રશાખા નીચે ધર્મ અને જ્ઞાનની અનેક શાખાઓ વિસ્તરી છે. એ વૃક્ષો પૂજાપાત્ર કેમ ન બને? તેથી જ, આપણી વૈદિક-પૌરાણિક સંસ્કૃતિમાં વૃક્ષોને દેવ...
વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંતપંચમીએ પ્રકૃતિનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ...
વિશ્વભરમાં વસતાં ભારતીયો 26 જાન્યુઆરીના રોજ દેશના 76મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરશે. આ પૂર્વે આવો આપણે જાણીએ દેશની રાજધાની દિલ્હીમાં કેવી રીતે ભારતનો પહેલો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રથમ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની રસપ્રદ ઝાંખી...
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમના જીવનમાંથી આજના યુવાનો પ્રેરણા લે છે. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ દિવસ...
હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ...
વિવેકાનંદ બાળપણથી જ બહુ તોફાની હતી. તેમનું મસ્તક પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે જ તેઓ શાંત થતા હતા. વિવેકાનંદને સતત પ્રવાસ કરતા સાધુઓ પ્રત્યે બહુ લગાવ હતો....
આપણા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોમાં માગશર સુદ 11 (આ વર્ષે 11 ડિસેમ્બર)નો શુભ દિવસ ‘ગીતાજયંતી’નો છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણનું વચન છે ‘માસાનામ્ માર્ગશીર્ષોડહમ્’...
સૃષ્ટિના સર્જનકર્તા શ્રી બ્રહ્મા, રક્ષણકર્તા શ્રી વિષ્ણુ અને સંહારકર્તા શ્રી મહેશ આ ત્રણેય પ્રધાન દેવોનું એક સ્વરૂપ એટલે શ્રી દત્તાત્રેય અવતાર. અત્રિ ઋષિના...
ઘરમાં ધનધાન્ય ભર્યાં રહે એ માટે હિન્દુ ધર્મ પરંપરામાં દેવી અન્નપૂર્ણાની પૂજા કરાય છે. સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનાર અને અન્નજળ દ્વારા દુનિયાને જિવાડનાર...
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા...
દેવદિવાળીના મંગળ પર્વે ધરતીલોક અને વૈકુંઠલોકનો અનેરો સંગમ થાય છે, દેવો અને મનુષ્યો બંને ઝગમગતા દીવડાઓની સાથે પ્રમોદ અને પ્રકાશનો આ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ...