
જમશેદજી નવરોજ એટલે પારસીઓના નવા વર્ષનો દિવસ અને તહેવાર. જેનો પ્રારંભ શાહ જમશેદજીએ કરાવ્યો હતો. દર વર્ષે 21 માર્ચે તેની ઉજવણી થાય છે, તે વસંત ઋતુની શરૂઆતમાં...
શિવજી આશુતોષ છે કેમ કે તેઓ તરત પ્રસન્ન થઈ જાય છે. શિવજી નીલકંઠ છે કેમ કે સમુદ્રમંથન વખતે જ્યારે હળાહર ઝેર નીકળ્યું તો એમણે તેને પણ પોતાના કંઠમાં ધારણ કરી સમસ્ત સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું.
પવિત્ર અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે લીલીછમ વનરાઇ ઓઢીને પૂરબહાર ખીલી ઉઠે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઊઠે છે. કોયલના ટહુકા તેમાં સાથ પુરાવે છે. દેવો પણ જાણે આ પધરામણી...
જમશેદજી નવરોજ એટલે પારસીઓના નવા વર્ષનો દિવસ અને તહેવાર. જેનો પ્રારંભ શાહ જમશેદજીએ કરાવ્યો હતો. દર વર્ષે 21 માર્ચે તેની ઉજવણી થાય છે, તે વસંત ઋતુની શરૂઆતમાં...
યુગ-યુગાન્તરોથી પરમ પિતા પરમેશ્વરનાં અનેક અવતારો તેમજ તેમનાં દિવ્ય પ્રતિનિધિ સમા અનેક સંતપુરુષો આ ધરતી પર પ્રગટ થયા, પરંતુ તેમાંનાં કોઈએ પરમેશ્વર પ્રત્યેનાં...
હોળીનો ઉત્સવ એટલે અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. ફાગણ સુદ પૂનમ (આ વર્ષે 13 માર્ચ)ના રોજ સંધ્યા ટાણે આ પર્વ ઊજવવામાં આવે છે. વસંતનું યૌવન સોળે કળાએ ખીલેલું...
શિવજીને જેમ બાર મહિનામાંથી શ્રાવણ પ્રિય છે તેમ તમામ તિથિઓમાં મહા વદ ચૌદશ (આ વર્ષે 26 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રિ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસ સાથે...
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદથી થોડે દૂર ઈલોરાની પ્રાચીન પ્રાચીન ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ જેમણે ધ્યાનથી જોઈ હશે એમને ખબર હશે કે, આ ગુફાઓ પૈકીની ગુફા નંબર દસમાં...
વસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેને લઈ ગીતામાં વસંતને ફૂલોની ઋતુરાણી કહી છે. જેમ વસંતઋતુ નિસર્ગને નવપલ્લિત...
વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંતપંચમીએ પ્રકૃતિનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ...
વિશ્વભરમાં વસતાં ભારતીયો 26 જાન્યુઆરીના રોજ દેશના 76મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરશે. આ પૂર્વે આવો આપણે જાણીએ દેશની રાજધાની દિલ્હીમાં કેવી રીતે ભારતનો પહેલો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રથમ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની રસપ્રદ ઝાંખી...
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમના જીવનમાંથી આજના યુવાનો પ્રેરણા લે છે. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ દિવસ...
હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ...