
પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી...
આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃ આરાધનાના મહિના છે. ખાસ કરીને પિતૃકાર્ય આ ત્રણ માસમાં જ થઇ શકે છે,...
ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇ પણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલા માટે જ કોઇ પણ...
પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ (આ વર્ષે 12 એપ્રિલ) મંગળવારના રોજ વાયુદેવના અંશમાંથી અને માતા અંજનીદેવીના ગર્ભમાંથી થયો હતો. હનુમાનજી...
પ્રભુ શ્રી રામ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ અને નિષ્ઠાકેન્દ્ર છે. એ જ રીતે શ્રી કૃષ્ણ પણ. આ બંને ભગવાન આજે પણ ભારતીયોનાં હૃદય ઉપર શાસન કરી રહ્યા છે. ઠેર...
પૃથ્વી ઉપર મુક્તિનો નવો પ્રકાશ લાવનાર સૌના તારણહાર સહજાનંદ સ્વામી ઉત્તર ભારતમાં છપૈયાપુરમાં મનુષ્યદેહ ધરીને માનવજીવનના કલ્યાણાર્થે સંવત 1837 ના ચૈત્ર સુદ...
ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે...
જમશેદજી નવરોજ એટલે પારસીઓના નવા વર્ષનો દિવસ અને તહેવાર. જેનો પ્રારંભ શાહ જમશેદજીએ કરાવ્યો હતો. દર વર્ષે 21 માર્ચે તેની ઉજવણી થાય છે, તે વસંત ઋતુની શરૂઆતમાં...
યુગ-યુગાન્તરોથી પરમ પિતા પરમેશ્વરનાં અનેક અવતારો તેમજ તેમનાં દિવ્ય પ્રતિનિધિ સમા અનેક સંતપુરુષો આ ધરતી પર પ્રગટ થયા, પરંતુ તેમાંનાં કોઈએ પરમેશ્વર પ્રત્યેનાં...
હોળીનો ઉત્સવ એટલે અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. ફાગણ સુદ પૂનમ (આ વર્ષે 13 માર્ચ)ના રોજ સંધ્યા ટાણે આ પર્વ ઊજવવામાં આવે છે. વસંતનું યૌવન સોળે કળાએ ખીલેલું...
શિવજીને જેમ બાર મહિનામાંથી શ્રાવણ પ્રિય છે તેમ તમામ તિથિઓમાં મહા વદ ચૌદશ (આ વર્ષે 26 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રિ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસ સાથે...
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદથી થોડે દૂર ઈલોરાની પ્રાચીન પ્રાચીન ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ જેમણે ધ્યાનથી જોઈ હશે એમને ખબર હશે કે, આ ગુફાઓ પૈકીની ગુફા નંબર દસમાં...
વસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેને લઈ ગીતામાં વસંતને ફૂલોની ઋતુરાણી કહી છે. જેમ વસંતઋતુ નિસર્ગને નવપલ્લિત...