
હોળી અને ધૂળેટી પર્વ (આ વર્ષે ૧૭-૧૮ માર્ચ) ખરેખર તો કૃષિપ્રધાન તહેવાર છે. ઋતુપરિવર્તન અને ધનધાન્યની કાપણીનો આ રંગોત્સવ છે. ફાગણમાં પાકેલું નવું અન્ન ખાતાં...
ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત રાખે,...
માતાનો પ્રેમ, ત્યાગ અને તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું જ છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડેના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું...
હોળી અને ધૂળેટી પર્વ (આ વર્ષે ૧૭-૧૮ માર્ચ) ખરેખર તો કૃષિપ્રધાન તહેવાર છે. ઋતુપરિવર્તન અને ધનધાન્યની કાપણીનો આ રંગોત્સવ છે. ફાગણમાં પાકેલું નવું અન્ન ખાતાં...
ફાગણ સુદ તેરસ (આ વર્ષે 16 માર્ચ)નો દિવસ એટલે જૈનો માટે મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રાનો પાવન દિવસ. આ પાવન દિવસે લાખોની સંખ્યામાં...
ફાગણી પૂનમ અર્થાત્ હોળી-ધુળેટીના પર્વ ટાણે ડાકોરમાં ભક્તોનો દેશ-વિદેશમાંથી લાખોનો મહેરામણ ઊમટે છે. ફાગણ સુદ અગિયારસથી (આ વર્ષે 14 માર્ચથી) અમદાવાદથી ડાકોર...
હિન્દુ ધર્મ પરંપરાના મોટા ભાગના પર્વો-તહેવારો મહિનાના શુક્લ પક્ષમાં ઊજવાય છે, પણ મહા મહિનાના કૃષ્ણપક્ષમાં આવતી શિવરાત્રિનું આગવું મહત્ત્વ છે. કારણ? મહાશિવરાત્રિએ...
આદ્યશક્તિ મા અંબાજીનું પાવનધામ ૫૧ શક્તિપીઠોમાં મુખ્ય છે. આરાસુરવાળી, ગબ્બરના ગોખવાળી, અરવલ્લીના ડુંગરમાં બિરાજમાન... મા અંબાના માહાત્મ્યનું વર્ણન કરવામાં...
‘ગાંધીજીની પાછળ ગાંડા થનાર એમની હાજરીમાં, એમની જય બોલાવનાર ગુજરાતીઓ; તમે જાગૃત થાઓ. ગુજરાતની લાજ રાખવી હોય તો આળસ છોડો. નહીં તો કાળ જશે અને કહેવત રહેશે...
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
નવલા નોરતા પર્વે રાસગરબાની રમઝટ...
નવરાત્રિ એટલે માતા નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનું મહાપર્વ. આવો નવલા નોરતે આપણે જાણીએ ક્યા નોરતે ક્યા માતાજીનું વિશેષ પૂજન અર્ચન થાય છે...
પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું કર્મ એટલે શ્રાદ્ધ. ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા છે. આજના સમયમાં પણ...