
પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય શિવાલય જઈને શીતલ જળથી અભિષેક કરવાથી, શિવજીને નિત્ય બિલ્વપત્ર ચડાવવાથી, પંચામૃત અભિષેક કરવાથી, કાળા અને સફેદ તલ વડે અભિષેક કરવાથી,...
કાર્તિક પૂનમનો મહિમા આપણી ભારતીય સંસ્કૃતિમાં સવિશેષ છે. દેવ દિવાળીનો આ પાવન દિન. દેશમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન માંગલિક કાર્યો સ્થગિત કરી દેવાયા બાદ પુન: એનો શુભારંભ દેવ દિવાળીથી થાય છે. આ વર્ષે ૫ નવેમ્બરે દેવદિવાળી આવે છે. આ પુનિત દિને ભગવાન...
સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ નામના આ લોખંડી પુરુષે દેશની સ્વતંત્રતાની લડતમાં તો મહત્ત્વનો ફાળો આપ્યો જ, પરંતુ તેથીય...

પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય શિવાલય જઈને શીતલ જળથી અભિષેક કરવાથી, શિવજીને નિત્ય બિલ્વપત્ર ચડાવવાથી, પંચામૃત અભિષેક કરવાથી, કાળા અને સફેદ તલ વડે અભિષેક કરવાથી,...

આગામી પાંચમી ઓગસ્ટ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. વર્ષ 1952 બાદ એટલે કે 72 વર્ષના લાંબા અરસા શ્રાવણ માસ સોમવારે શરૂ થઈને સોમવારે જ સમાપ્ત...

ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને જમાડવા-સુવાડવા અને એમને ઝુલાવવા. હિંડોળા ઉત્સવ પણ ભગવાનને લાડ લડાવવાનો આવો જ સોનેરી અવસર છે. અષાઢ-શ્રાવણના...

ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પુણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુમહિમા આ દિવસે ગવાતો આવ્યો છે. હકીક્તમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવા માટે...

ગુરુને આપણે સાક્ષાત્ સૃષ્ટિકર્તા બ્રહ્માજી માનીએ છીએ. પાલનહાર શ્રીહરિ વિષ્ણુ ભગવાન પણ માનીએ છીએ. મહેશ્વરના રૂપમાં પણ ગુરુને સ્થાન આપીએ છીએ. વિશેષમાં ગુરુને...

ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી પર જ્યારે અષાઢી મેહુલિયો મન મૂકીને વરસે છે ને ધરતી પરનો નજારો બદલાઇ જાય છે. મેઘરાજાની પધરામણી સાથે જ ઋતુ પરિવર્તન...

ભારત સહિત દેશ વિદેશમાં અષાઢી બીજ (આ વર્ષે 7 જુલાઇ)ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન બલરામ અને માતા સુભદ્રાને સુંદર રીતે શણગારેલા રથમાં વિરાજમાન કરીને રથયાત્રા...

ચૌદમી સદીની વિરલ ઘટના. કાશીના લહરતલા બાળક નીરુ અને નીમા નામક વણકર મુસલમાન દંપતીને મળી આવે છે. આ દંપતી એને વાત્સલ્યભાવે ઉછેરે છે. આ બાળક આગળ જતાં ‘સંત કબીર’...

ગાયત્રી વૈદિક મંત્ર છે. ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી-છંદમાં રચાયેલા ‘ગાયત્રી મંત્ર’ના દષ્ટા મહર્ષિ વિશ્વામિત્ર છે. ગાયત્રી મંત્રમાં ભગવાન સવિતા-સૂર્યદેવ...

સમગ્ર ઉત્તર ભારતમાં ગંગા દશહરાના પાવન પર્વને ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગંગા દશહરાના તહેવારને ગંગા અવતરણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વે (આ વર્ષે...