વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ...

પંદરમી સદીના શ્રીમદ્ વલ્લભાચાર્યે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીવિષ્ણુના લીલાવતાર ઘનશ્યામ શ્રીકૃષ્ણની માધુર્ય-પ્રેમલક્ષણા ભક્તિને કેન્દ્રમાં રાખી શ્રીવૈષ્ણવ સંપ્રદાય પ્રવર્તિત કર્યો, વેદાન્તી ‘શુદ્ધાદ્વૈતવાદ’ તેમજ ‘પુષ્ટિભક્તિ’ના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર...

ભારત દેશનો મહાન પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઉદય

26 જાન્યુઆરી એ સ્વતંત્ર રાષ્ટ્ર માટે બંધારણ સભા દ્વારા વિશેષ રીતે ઘડવામાં આવેલાં ભારતીય બંધારણને સત્તાવારપણે અપનાવવાની તારીખ છે. આ બંધારણના મુખ્ય ઘડવૈયા ડો. બી. આર. આંબેડકર જેવા બહુશ્રુત,જ્ઞાની વિદ્વાનની દૂરદર્શીતા અને નિપુણતાએ તેને આકાર આપ્યો...

જીવનમાં અંધારા ઉલેચીને ચંદ્રની ચાંદનીથી રસાયેલા પ્રકાશના પંથે સંચરવાની પ્રેરણા ‘શરદ પૂર્ણિમા’નું પર્વ આપે છે. જ્યોતિર્મય અને અમૃત સમી શીતળ ચાંદની રેલાવતા...

દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પદચિહ્નો પર ચાલીને...

રાસગરબાની રંગત માટે ભલે ગુજરાત જગવિખ્યાત હોય, પણ નવલાં નોરતાંની રંગેચંગે ઉજવણી કરવાના મામલે બ્રિટનવાસી ગુજરાતીઓનો જોટો જડવો મુશ્કેલ છે. આ જ તો કારણ છે...

શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 3થી 11 ઓક્ટોબર) સુધી ઉજવાતો નવરાત્રિ મહોત્સવ હવે વિશ્વમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો જઈ વસ્યા છે,...

ધર્મનો અર્થ અને જીવવાની કળા શીખવી હોયતો મહાત્મા ગાંધી પાસેથી શીખવી જોઈએ. સાબરમતીના આ સંતે તલવાર અને ઢાલ વગર દેશને અંગ્રોજની ગુલામીમાંથી મુક્તિ તો અપાવી...

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારા...

ભારતમાં 51 ‘શક્તિપીઠ’ ઉપરાંત 108 ‘દેવીપીઠ’ પણ ગણાય છે. દરેક પીઠ ઉપર શિવશક્તિ પાર્વતી કોઇને કોઇ અવતાર ધારણ કરી વિરાજમાન છે, ત્યાં નિવાસ કરે છે એવી પૌરાણિક...

બધા જ પર્વોમાં એક અનોખો સંદેશ લઇને આવતા પર્યુષણપર્વને ‘પર્વાધિરાજ’ કહેવામાં આવે છે. એના આગમનનો આનંદ અલૌકિક હોય છે. લૌકિક સુખમાં ક્ષણિક આનંદની અનુભૂતિ થાય...

હિન્દુ ધર્મની વાત હંમેશાં વેદ-ઉપનિષદથી શરૂ કરવામાં આવે છે, પણ વેદમાં જે દેવોના નામ છે તેમાંથી એક પણ દેવની પૂજા આજે થતી નથી અને આજે જે દેવોની પૂજા કરવામાં...

ભારતીય સંસ્કૃતિના ધર્મશાસ્ત્રકારો સૂતરના તાંતણામાં પણ રહસ્ય ગૂંથી દે છે. ‘સ્વસ્તિક’ કલ્યાણનું પ્રતીક છે, ‘શ્રી’ શોભા-સૌંદર્યવર્ધક છે, બ્રહ્મનું પ્રતીક...



to the free, weekly Gujarat Samachar email newsletter