હિન્ડનબર્ગના રિપોર્ટમાં ભારતવંશી અમૃતા આહુજાનું નામ

અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગે એક રિપોર્ટમાં ટ્વિટરના ભૂતપૂર્વ વડા જેક ડોર્સીની આગેવાની હેઠળની પેમેન્ટ ફર્મ બ્લોક ઇન્ક સામે ઘણા બધા આરોપો મૂક્યા છે.

બીએપીએસ નિસ્ડન મંદિર ખાતે ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન

ભારતના હીરાઉદ્યોગના મોભી ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સભ્યોનું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન મંદિર ખાતે પરોપકારી કાર્યો કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

બ્રિટનની સૌથી મોટી બેન્કો પર ઊંચા વ્યાજદરોથી મેળવેલા નફાને બચતકારોમાં વહેંચવાનું દબાણ વધી રહ્યું છે. ટ્રેડ યુનિયન ‘યુનાઈટ’ના જણાવ્યા મુજબ મોટી બેન્કોએ આમ નહિ કરીને વધારાનો 7 બિલિયન પાઉન્ડનો નફો મેળવ્યો છે અને ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા કરાયેલી...

વધી રહેલા જીવનનિર્વાહ ખર્ચને કાબુમાં લાવવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પ્રયાસો છતાં, ફેબ્રુઆરીમાં યુકેના વાર્ષિક ફૂગાવામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ જાન્યુઆરીના 10.10 ટકા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ની...

અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગે એક રિપોર્ટમાં ટ્વિટરના ભૂતપૂર્વ વડા જેક ડોર્સીની આગેવાની હેઠળની પેમેન્ટ ફર્મ બ્લોક ઇન્ક સામે ઘણા બધા આરોપો મૂક્યા...

ભારતના હીરાઉદ્યોગના મોભી ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સભ્યોનું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન મંદિર ખાતે પરોપકારી કાર્યો...

ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે...

વાર્ષિક 60 બિલિયન ડોલરની આવક ધરાવતા આદિત્ય બિરલા જૂથના વડા કુમાર મંગલમ બિરલાને આજે રાષ્ટ્રપતિએ પદ્મભૂષણ એવોર્ડ એનાયત કર્યો હતો. 

ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં વિદેશી કાનૂની પેઢીને ભારતમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપી છે. આ નિર્ણયને આવકારતા વરિષ્ઠ કાનૂનવિદ્ અને કન્સલ્ટન્ટ સોલિસિટર...

ભારતનું ટાટા ગ્રૂપ તેના ઈન્ટરનેશનલ નેટવર્કને વધુ મજબૂત બનાવવા જઈ રહ્યું છે ત્યારે તેની માલિકીની અગ્રણી એરલાઈન અને સૌથી મોટા વૈશ્વિક એરલાઈન કોન્સોર્ટિયમ...

ટોયોટા કિર્લોસ્કર મોટરના 64 વર્ષના વાઇસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરના નિધન બાદ બિઝનેસ ગ્રૂપની કમાન તેમના એકમાત્ર સંતાન માનસી ટાટા કિર્લોસ્કરે સંભાળી છે....

ભારત સરકાર જળ માર્ગોને ખોલીને માલવાહક અને યાત્રી જહાજોની અવરજવર માટે 23 નદીઓની સિસ્ટમ વિકસિત કરવા માગે છે તેમ કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે જણાવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter