ભારત 7.5 વિકાસ દર હાંસલ કરશેઃ વર્લ્ડ બેન્ક

વર્લ્ડ બેન્કનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાનો ગ્રોથ દર્શાવશે. અગાઉ તેણે 6.3 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેમાં 1.2 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના લેટેસ્ટ સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું હતું કે સાઉથ...

કેનેડાને મંદીનો ભરડો? એક મહિનામાં 800થી વધુ કંપનીઓએ દેવાળું ફૂંક્યું

વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા ઝડપભેર વધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 800થી વધુ કંપનીઓ નાદારી માટે...

હોંગકોંગના કસ્ટમ વિભાગે 1.8 બિલિયન અમેરિકી ડોલરની હેરાફેરી મામલે ચાર ભારતીય સહિત સાતની ધરપકડ કરી છે. આ રકમમાં ભારતની એક મોબાઈલ એપનો ગોટાળો પણ સામેલ છે....

ભારતની સૌથી મૂલ્યવાન ટોપ-500 કંપનીઓમાં 31 કંપનીઓ ગુજરાતની છે. એક્સિસ બેંકના પ્રાઈવેટ બેંકિંગ બિઝનેસ બર્ગન્ડી પ્રાઇવેટ અને હુરુન ઈન્ડિયાએ 2023 બર્ગન્ડી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ના બે દિવસીય પ્રવાસે હતા. આ પ્રવાસ મુલાકાત દરમિયાન પહેલાં તેમણે અબુ ધાબીમાં હિંદુ મંદિરનું...

નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (એનએએલ)એ ઇતિહાસ રચ્યો છે. એનએએલે કર્ણાટકના ચિત્રદુર્ગમાં સૌર ઊર્જાથી ચાલતા સ્વદેશી સ્યૂડો સેટેલાઈટનું પહેલું સફળ પરીક્ષણ કર્યું...

જગવિખ્યાત પ્રવાસન સ્થળ અને ફ્રાન્સની રાજધાની પેરિસમાં એફિલ ટાવર ખાતે બીજી ફેબ્રુઆરીએ યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય દૂતાવાસે UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)નું...

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 29 ફેબ્રુઆરીથી પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ ફાસ્ટેગ રિચાર્જ, વોલેટ અને તેના...

ભારતને આગામી 20 વર્ષમાં 2840 નવા વિમાનો, 41000 પાયલોટ અને 47000 ટેકનિકલ સ્ટાફની જરૂર પડશે એમ એરબસના ભારત અને દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર...

દેશવિદેશમાં ભારતીયો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતા હતા ત્યારે ભારતીય શેરબજારે એક નવું સીમાચિહ્ન અંકિત કર્યું હતું. ભારતીય શેરબજાર વિશ્વમાં...

અમેરિકામાં 44 વર્ષના ભારતીય મૂળના પૂર્વ ફાઇઝર કર્મચારી અમિત ડાગરને ફેડરલ કોર્ટમાં ઈનસાઈડર ટ્રેડિંગનો દોષિત ઠેરવાયો છે. તેના પર ઇનસાઇડ ટ્રેડિંગ કરીને 2.70...

અયોધ્યામાં રામમંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે. દેશ જ નહીં, પણ વિશ્વભરમાં આ ભવ્ય આયોજનની ઝલક જોવા મળી હતી. રામમંદિરનું ઉદઘાટન એકતરફ લોકોની...



to the free, weekly Gujarat Samachar email newsletter