
વીતેલા વર્ષ 2024 દરમિયાન સેન્સેક્સ-30 સ્ટોક્સે આપેલા વળતરનું વિશ્લેષણ કરવામાં અહીં રજૂ કરવામાં આવ્યું છે. આંકડાઓ પર નજર ફેરવતા જણાય છે કે ઝોમેટોએ સૌથી...
વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના સોમવારે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ પર પહોંચ્યું છે. ભારતીય બંદર પર વિશ્વના સૌથી મોટા જહાજનું આગમન એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિદેશી સ્ટીલ પરનો ટેરિફ હાલના 25 ટકાથી વધારી 50 ટકા કરવા જાહેરાત કરી છે. બાદમાં તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ પર પણ 50 ટકા ટેરિફ લદાશે અને બંને ટેરિફ 4 જૂનથી લાગુ થઇ જશે.
વીતેલા વર્ષ 2024 દરમિયાન સેન્સેક્સ-30 સ્ટોક્સે આપેલા વળતરનું વિશ્લેષણ કરવામાં અહીં રજૂ કરવામાં આવ્યું છે. આંકડાઓ પર નજર ફેરવતા જણાય છે કે ઝોમેટોએ સૌથી...
અદાણી ગ્રૂપે તેના હસ્તકની એફએમસીજી કંપની અદાણી વિલ્મર લિમિટેડમાંથી તેનો 43.97 ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. આ માટે ગ્રૂપ...
વિશ્વભરના મિડલ ક્લાસનાં કારનાં સપનાંને પૂરાં કરનારા સુઝુકી મોટર કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ ઓસામુ સુઝુકી (94)નું નિધન થયું છે. તેમણે ચાર દસકા સુધી સુઝુકી...
વૈશ્વિક તખતે આકાર લઇ રહેલો તણાવ, ઊંચો ફુગાવા દર અને વ્યાજદરમાં ફેરફારની વિપરિત અસર સોના કરતાં બીએસઇ સેન્સેક્સ પર વધુ જોવા મળી રહી છે. અધૂરામાં પૂરું, ફોરેન...
ગુજરાતમાં 15.40 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કુલ 442 કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 620 મહિલાઓ સ્થાન ધરાવે છે. આ કંપનીઓમાં લોકોએ 3.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારત સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, દેશની આવી 5091 કંપનીના બોર્ડ...
ભારતના સૌથી અમીર અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાં 62 વર્ષના ગૌતમ અદાણીનું નામ આવે છે. અમેરિકામાં તેમના પર અને તેમના થોડા સાથીદારો પર રૂ. 2100 કરોડની લાંચ આપવાનો...
ભારતની ટોચની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવતા વર્ષે તેના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ પછી રિલાયન્સ રિટેલને પણ શેરબજારમાં લિસ્ટ...
ભારત, ચીન અને રશિયાની ત્રિપુટીથી અમેરિકા અને તેના યુરોપિયન સહયોગી બેચેન છે. આ ત્રણે દેશ મળીને બ્રિક્સપ્લસ મારફતે વૈશ્વિક વેપારની ગતિશિલતા બદલવા સક્ષમ...
દિવાળીના તહેવારો પૂર્ણ થવા સાથે જ દેશમાં લગ્નની સિઝન ચાલુ થઈ ગઇ છે. લગ્નની સિઝન આ વર્ષે બે મહિના સુધી ચાલવાની છે જેને પગલે દેશના અર્થતંત્રને પણ સારો એવો...
સાઈરસ મિસ્ત્રીને ટાટા ગ્રૂપના ચેરમેનપદથી તેમના ખરાબ પર્ફોમન્સથી વધુ તેમના નૈતિક મૂલ્યોના કારણે હટાવાયા હતા. ટાટા સન્સના ચેરમેન બન્યા બાદ પણ મિસ્ત્રી શાપૂરજી...