કાશ્મીરમાં ફિલ્મી ચળકાટઃ આ વર્ષે 600 શૂટિંગની સંભાવના

 જમ્મુ-કાશ્મીરમાં લાઇટ્સ, કેમેરા અને એક્શનનો દોર છે. સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ હોવાની સાથે સરકાર તરફથી અનેક ઇન્સેન્ટિવ અપાયા પછી જમ્મુ-કાશ્મીરમાં શૂટિંગ કરવા માટે ફિલ્મકારોને ફરીથી વિશ્વાસ બેઠો છે. ફિલ્મ, વેબ સીરીઝ, સીરિયલ અને ડોક્યુમેન્ટ્રીના...

રૂપિયામાં વેપાર કરવાના મામલે ભારત-રશિયાની વાટાઘાટ પડી ભાંગી

ભારત અને રશિયાએ દ્વિપક્ષીય વ્યાપારનું સેટલમેન્ટ રૂપિયામાં કરવાના પ્રયાસો સ્થગિત કરી દીધા છે. મહિનાઓની વાટાઘાટો બાદ ભારતના સરકારી અધિકારીઓ રશિયાને તેની તિજોરીમાં ભારતીય રૂપિયાને રાખવા માટે સમજાવવામાં નિષ્ફળ ગયાં હતાં, તેમ આ બાબતે જાણકારી ધરાવતાં...

વધી રહેલા જીવનનિર્વાહ ખર્ચને કાબુમાં લાવવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પ્રયાસો છતાં, ફેબ્રુઆરીમાં યુકેના વાર્ષિક ફૂગાવામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ જાન્યુઆરીના 10.10 ટકા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ની...

અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગે એક રિપોર્ટમાં ટ્વિટરના ભૂતપૂર્વ વડા જેક ડોર્સીની આગેવાની હેઠળની પેમેન્ટ ફર્મ બ્લોક ઇન્ક સામે ઘણા બધા આરોપો મૂક્યા...

ભારતના હીરાઉદ્યોગના મોભી ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સભ્યોનું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન મંદિર ખાતે પરોપકારી કાર્યો...

ભારતસ્થિત વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ.ના સ્થાપક અને ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાનું ઈન્ડિયા હાઉસ ખાતે...

વાર્ષિક 60 બિલિયન ડોલરની આવક ધરાવતા આદિત્ય બિરલા જૂથના વડા કુમાર મંગલમ બિરલાને આજે રાષ્ટ્રપતિએ પદ્મભૂષણ એવોર્ડ એનાયત કર્યો હતો. 

ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં વિદેશી કાનૂની પેઢીને ભારતમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપી છે. આ નિર્ણયને આવકારતા વરિષ્ઠ કાનૂનવિદ્ અને કન્સલ્ટન્ટ સોલિસિટર...

ભારતનું ટાટા ગ્રૂપ તેના ઈન્ટરનેશનલ નેટવર્કને વધુ મજબૂત બનાવવા જઈ રહ્યું છે ત્યારે તેની માલિકીની અગ્રણી એરલાઈન અને સૌથી મોટા વૈશ્વિક એરલાઈન કોન્સોર્ટિયમ...

ટોયોટા કિર્લોસ્કર મોટરના 64 વર્ષના વાઇસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરના નિધન બાદ બિઝનેસ ગ્રૂપની કમાન તેમના એકમાત્ર સંતાન માનસી ટાટા કિર્લોસ્કરે સંભાળી છે....

ભારત સરકાર જળ માર્ગોને ખોલીને માલવાહક અને યાત્રી જહાજોની અવરજવર માટે 23 નદીઓની સિસ્ટમ વિકસિત કરવા માગે છે તેમ કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે જણાવ્યું...

અદાણી ગ્રૂપ-હિન્ડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ....



to the free, weekly Gujarat Samachar email newsletter