નોર્થ અમેરિકાના કિશોર-કિશોરીઓની ભારતયાત્રા

ઉનાળા પછી નોર્થ અમેરિકાના કુલ 110 કિશોર-કિશોરીઓએ ભારત યાત્રા 2025 સાથે તેમના જીવનની મહત્ત્વપૂર્ણ યાત્રા કરી હતી. આ પ્રવાસનો વિષય ‘સંપ’ હતો, જે માત્ર વડીલો નહિ, પરંતુ સમગ્ર સત્સંગ કોમ્યુનિટીને આવરી લેતો હતો. કિશોર-કિશોરીઓ અબુ ધાબીના રણથી માંડી...

BAPS સ્વામિનારાયણ સંસ્થાને ડાંગુર એવોર્ડ્સ 2025માં ‘હેલ્થ એન્ડ વેલ-બીઈંગ’ એવોર્ડ એનાયત

BAPS સ્વામિનારાયણ સંસ્થાને BAPS wellNESS પ્રોજેક્ટ મારફત ગ્રેટર લંડનની કોમ્યુનિટીઓની અદ્ભૂત સેવા કરવા બદલ મંગળવાર 25 નવેમ્બર 2025ના રોજ લંડન ડાંગુર એવોર્ડ્ઝ 2025સમારંભમાં ‘હેલ્થ એન્ડ વેલ-બીઈંગ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. BAPS wellNESS ઈનિશિયેટિવ...

કોરોના મહામારી વચ્ચે લગભગ ૧૦૫ દિવસ બાદ લંડન સ્થિત વિલ્સડન સ્વામીનારાયણ મંદિર હરિભક્તોને દર્શન માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગના...

થોડા દિવસ અગાઉ અમે ટ્વીટ કર્યું હતું કે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશું. આખરે તે ઘડી આવી પહોંચી છે. આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુ.કે. દ્વારા ગયા રવિવારે સરદાર પટેલના પ્રેરણાત્મક જીવન આધારિત એક સવિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના યુવાનો...

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ વર્ષે કોરોના સંકટને પગલે ‘મારા ગુરુ મારું જીવન’ થીમ હેઠળ ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ રવિસભાનું ઓનલાઈન આયોજન કરવામાં...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર - લંડન ખાતે ૨૩ જૂનને મંગળવારે મંદિરના સંતો દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ રથયાત્રાનું વેબકાસ્ટ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પાંચમી જુલાઈ રવિવાર સુધી ત્યાં વિચરણ કરશે. પૂ.મહંત સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ...

જૈન નેટવર્ક, કોલીન્ડલના નેજા હેઠળ શનિવાર તા. ૨૦ જુન ૨૦૨૦ના રોજ વેબીનાર અને યુ-ટયુબના માધ્યમથી ઇન્ટરનેશનલ યોગા-ડેની ઉજવણી થઇ હતી. યોગ શિક્ષિકા કલ્પનાબેન...

કોરોના સંકટના કારણે અપાયેલા લોકડાઉનમાં છૂટછાટ અપાયા પછી અનલોક-૧.૦ દરમિયાન ગુજરાતમાં ધાર્મિક સ્થળો ખોલવા માટે મંજૂરી અપાઈ છે. જોકે બીએપીએસ સ્વામીનારાયણ...



to the free, weekly Gujarat Samachar email newsletter