મેજર જનરલ અહમદ સૈફ બિન ઝાઈતુન અલ મુહાઈરીની BAPS હિન્દુ મંદિરની મુલાકાત

કમાન્ડર-ઈન-ચીફ ઓફ ધ અબુ ધાબી પોલીસ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય મેજર જનરલ અહમદ સૈફ બિન ઝાઈતુન અલ મુહાઈરીએ 26 ડિસેમ્બર 2025ના રોજ BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. સ્વામી બ્રહ્મવિહારીદાસે તેમનું સ્વાગત કરવા સાથે શાંતિ, સંવાદિતા...

વિશ્વ ઉમિયાધામ ખાતે ભારતની 108 નદીઓના જળથી ભરેલા કળશનું પૂજન

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩જી ઓગસ્ટને સોમવારે આવી રહેલા રક્ષાબંધન પર્વ અંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે...

આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું...

હિલીંગ આર્ટ્સ દ્વારા કોવિડ-૧૯ કોમ્યુનિટી ઈમ્પેક્ટઃ ગ્લોબલ ઓનલાઈન સમિટનું તા. ૧૨ જુલાઇ - રવિવારે બપોરે ૧૨થી સાંજે ૭ (બ્રિટિશ સમર ટાઈમ મુજબ) આયોજન કરાયું...

શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને છેલ્લા ૧୦ દિવસથી સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. તેમની...

શુક્રવાર ૩ જુલાઇ ૨૦૨૦ના રોજ લંડનના નહેરૂ સેન્ટરના ઉપક્રમે "યોગ અને કોવીદ કટોકટી" વિષય પર વક્તવ્ય અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા યોગાચાર્ય...

લોકડાઉનના નિયંત્રણો હળવા થયા તે અગાઉ ૧૧ જૂને બ્રેન્ટ લેબર કાઉન્સિલરોએ ઈંલિંગ રોડ ટેમ્પલ તરીકે જાણીતા શ્રી વલ્લભ નિધિ મંદિરમાં પ્રાર્થનામાં ભાગ લીધો હતો. તેમાં...

શનિવાર, ૨૭ જુન ૨૦૨૦ના રોજ હાલના પેન્ડેમીકના કારણે ઝુમ વીડીયો કોન્ફરન્સનું આયોજન ૩૦ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી ચેરિટી IOJઅને વન જૈનના નેજા હેઠળ કરવામાં...

કોરોના મહામારી વચ્ચે લગભગ ૧૦૫ દિવસ બાદ લંડન સ્થિત વિલ્સડન સ્વામીનારાયણ મંદિર હરિભક્તોને દર્શન માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગના...

થોડા દિવસ અગાઉ અમે ટ્વીટ કર્યું હતું કે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશું. આખરે તે ઘડી આવી પહોંચી છે. આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુ.કે. દ્વારા ગયા રવિવારે સરદાર પટેલના પ્રેરણાત્મક જીવન આધારિત એક સવિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના યુવાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter