સરદાર પટેલની પ્રતિમાને સંતગણની પુષ્પાંજલિ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રામ્ય વિસ્તાર મોખાસણ ખાતે મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી અને સંતવૃંદ દ્વારા સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

SGVPના વડા પ.પૂ. માધવપ્રિયદાસજીનું યુકે વિચરણ

અમદાવાદના છારોડી સ્થિત વિખ્યાત શિક્ષણ સંસ્થાન SGVP ના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી હાલ યુકેમાં વિચરણ કરી રહ્યા છે. સોમવાર - 8 જૂનના રોજ તેમણે લંડનના હેરોમાં રહેતા દીપક મફતભાઈ પટેલના ઘરે પધરામણી કરી હતી. 

કોરોના મહામારીના ‘સુપરહિરોઝ’ને સહાય કરવાના બુશી સ્થિત શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર યુકેના અભિયાનનો અંત આવતા ત્રણ સંસ્થાઓને દરેકને એક-એક હજાર પાઉન્ડ મળીને...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના...

ગઈ તા.૧૯.૧૦.૨૦ના રોજ મિડલ-ઇસ્ટમાં UAE (યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબીના પૂર્વીય ક્ષેત્રમાં આવેલા અલ-આઈન શહેરના રણમાં હીઝ રોયલ હાઇનેસ શેખ અબ્દુલ્લા...

વિશ્વ હિંદુ પરિષદ યુકે (VHP) દ્વારા ૪ ઓક્ટોબરને રવિવારે પ્રથમ ઓલ યુકે હિંદુ મંદિર એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ત્રણ કલાકના...

વિશ્વ હિંદુ પરિષદ યુકે (VHP) દ્વારા ૪ ઓક્ટોબરને રવિવારે પ્રથમ ઓલ યુકે હિંદુ મંદિર એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ત્રણ કલાકના...

શક્તિની ઉપાસના કરવાના પર્વ નવરાત્રીને ચિન્મય મિશન અમદાવાદ ખાતે નવતર રીતે ઊજવવાની તૈયારી ચાલી રહી છે. મિશનના પરમધામ મંદિર ખાથે નવ દિવસ દુર્ગાદેવી, લક્ષ્મીજી...

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરનું પ્રેસ્ટન એટલે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું નગર. ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા અનેકવિધ...

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરનું પ્રેસ્ટન એટલે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું નગર. ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા અનેકવિધ...



to the free, weekly Gujarat Samachar email newsletter