
ધ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન (NCGO) યુકે દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમની ૧૫૧મી જન્મજયંતીએ આદરાંજલિ અર્પણ કરવા આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં દિલ્હી વિચરણ કરી રહ્યા છે. તેમના દર્શનાર્થે હરિભક્તો મોટી સંખ્યામાં અક્ષરધામ ખાતે ઉમટી રહ્યા છે.

ધ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન (NCGO) યુકે દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમની ૧૫૧મી જન્મજયંતીએ આદરાંજલિ અર્પણ કરવા આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં...

ભક્તિવેદાંત મેનોરનો શ્રી કૃષ્ણ હવેલી પ્રોજેકટ પૂર્ણ થયો છે. ઘણાં પડકારોના સામના પછી આ પ્રોજેક્ટ સ્વપ્નથી વાસ્તવિકતામાં પરિણમ્યો છે. સંજોગોની અનુકુળતાએ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના...

૧૯૬૦-૭૦ના દાયકાની બોલીવુડની મોસ્ટ બ્યુટીફુલ, હાઇએસ્ટ પેઇડ અભિનેત્રી "મિસ્ટ્રી ગર્લ" સાધનાજીની ફિલ્મોના ગીતોની એક સુમધુર સંધ્યા નવનાત વડિલ મંડળ યુ.કે. એ...
• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ.કે.ના ઉપક્રમે ગાંધી જયંતિની વર્ચ્યુઅલ ઉજવણી શનિવાર તા. ૩ ઓક્ટોબર ૨૦૨૦ના સાંજે ૪ થી ૬ (યુ.કે.સમય) કરવામાં આવશે. જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ગ્રીનફર્ડના પૂજારીશ્રી કાર્યક્રમનું સંચાલન કરશે. નીચે જણાવેલ લીંકમાં...

ચાતુર્માસમાં અધિક માસના સુયોગને ધ્યાનમાં લઈને ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૧૮ સપ્ટેમ્બરથી શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક શ્રી અરવિંદ પાનાગરિયા લિખિત ‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકના ડિજીટલ વિમોચનનું નહેરુ સેન્ટર યુકે ખાતે તા.૨૪.૦૯.૨૦ને ગુરુવારે...
આખા વિશ્વના મનુષ્યો અત્યારે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાંથી બહાર નીકળવાના એક માર્ગ તરીકે અને આંતરિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરવા રાજયોગ શિબિરનું આયોજન ઓનલાઈન ‘ઝૂમ’ (Zoom)ના માધ્યમથી અનુભવી ટીચર્સ દ્વારા સોમવાર...