અતીતથી આજ

No

Block: Site: Subtree Block

    અમેરિકા અને કેનેડાની જેમ જ ભાર...

    ઇતિહાસના મહાજ્ઞાની ન્યાયાધીશ માર્કન્ડેય કાટ્જૂનો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ચુકાદોઃ માત્ર ૮ ટકા આદિવાસી જ ભારતના મૂળ નિવાસી

    સંસ્કૃત પંડિતોની નહીં, બહુજનન

    ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ સંસ્કૃતના સમર્થક હોવા છતાં ભાષા લુપ્ત થવામાં છે. સવાસો કરોડ કરતાં વધુની વસ્તી ધરાવતા દેશમાં કેવળ ૧૪,પ૦૦ લોકોની જ એ માતૃભાષા કે બોલચાલની ભાષા રહી છે.

    સંઘના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકો...

    ભારતમાં આજે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને કોંગ્રેસના સર્વસત્તાધીશ નેતા રહેલા સરદાર વલ્લભભાઇ પટેલ વચ્ચેના સંબંધો હંમેશાં ચર્ચાસ્પદ રહ્યા છે.

    ભાજપ અને શિવ સેનાનો સરકારી કલહ...

    નરેન્દ્ર મોદીમાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત બેઉની યુતિ છે એટલે રાજ્યોના અને રાષ્ટ્રીય રાજકારણ પર એમનો દબદબો છવાયેલો છે.

    ભારતમાં નરેન્દ્ર મોદીના સત્તારોહણનો ચમત્કાર : વડા પ્રધાન નવાઝ શરીફ, વિપક્ષી નેતા ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટો મુબારકબાદી માટે આવ્યા