અતીતથી આજ

No

Block: Site: Subtree Block

    બિહારમાં સત્તા કબજે કરવા આસમા

    • વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ખેલ ખાલી ગયો એટલે ‘પલટૂ ચાચા’ નીતીશ સાથે ઘર માંડ્યું હતું • નીતીશકુમારને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરીને જીત્યા પછી ત્રાગું કરવાની કવાયત • જેલવાસી લાલુ પ્રસાદના રાજકીય વારસ તેજસ્વી યાદવ કંઈ સાવ ગાંજયા જાય તેવા નથી • જનહિતના મુદ્દાઓને બદલે અભિનેતા સુશાંતસિંહ અને બોલિવુડના વિવાદથી મત અંકે કરાશે

    જ્યાં ભય હોય ત્યાં ધર્મ સંભવતો...

    • મહાત્મા ગાંધીના વિચારનું છડેચોક વિકૃતીકરણ થઇ રહ્યાના મૂકપ્રેક્ષક ગાંધીવાદીઓ • રાષ્ટ્રપિતાની રામરાજ્યની વિભાવનાને બધા સત્તાધીશો થકી પહેરાવાતા અનુકૂળ વાઘા • સાબરમતીના સંતનો હિંદુધર્મ એકાંતિક કે સાંપ્રદાયિક સંકુચિતતાવાળો તો નથી જ નથી

    દ્રવિડ પ્રદેશમાં હવે કમળ ખીલવ

    • જેલમુક્ત થતાંની સાથે જ શશીકલાઅમ્મા હવે સલામતી કાજે નવાં સમાધાનો શોધશે • પરણીસામી આવતા વર્ષની ચૂંટણીમાં ભાજપના અઘોષિત ટેકે ફરી સત્તારૂઢ થઇ શકે • ૧૯૬૭થી દ્રવિડ શાસિત પ્રદેશમાં કરુણાનિધિ એમજીઆર અને જયાઅમ્માનો ખાલીપો • લોકસભા કે ધારાસભામાં ભાજપના એક પણ સભ્ય નથી એ મહેણું ભાંગવાના ઉધામા

    ભાજપની માતૃસંસ્થાના સરસંઘચાલ...

    • સત્તારૂઢ મોરચા સરકારના નિર્ણયોનું સમર્થન કરતા ડો. મોહનજી ભાગવત • કોરોનાસંકટ અને ઘૂસણખોર ચીનની રાક્ષસી મહત્વાકાંક્ષાની વિશદ છણાવટ • નાગરિકતા સુધારા કાયદાથી લઈને ૩૭૦ને અપ્રભાવી બનાવાયાની ચર્ચા • બંધારણ, હિંદુરાષ્ટ્ર અને સ્વદેશીમાં ડૉ.આંબેડકર,વિનોબા અને ઠેંગડીને ટાંક્યા

    પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ વિર

    • ગોરખા નેતા ગુરુંગ ભાજપનો સાથ છોડી તૃણમૂલ સાથે જતાં સન્નિપાત વધ્યો • મમતા બેનરજીના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાના મુદ્દે ભાજપનો ઉહાપોહ • દાર્જીલિંગમાં એક મહિનો રહી રાજ્યપાલ ધનખડ ભગવી બ્રિગેડને સહાય કરશે • ડાબેરી મોરચો અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળ અને આસામમાં હાથ મિલાવી લડશે

    ઘમંડી શાસક ટ્રમ્પ સામે વિનમ્ર...

    • વિશ્વની ફોજદાર મહાસત્તાના સર્વસત્તાધીશપદે સર્વસમાવેશક જો-કમલાની જોડી આરૂઢ • પ્રતિદિન સરેરાશ ૫૦ જૂઠાણાં ઓકાનારા ડોનાલ્ડ ઘરભેગા થવાને કારણે અમેરિકા અખંડ • “હાઉડી મોદી” અને “નમસ્તે ટ્રમ્પ”ના “અગલીબાર ટ્રમ્પ સરકાર”ના નારા પોકળ સાબિત • રાષ્ટ્રપતિ બાયડન અને ભારતીય મૂળનાં અશ્વેત ઉપરાષ્ટ્રપતિ હેરિસ ભારતને સાનુકૂળ

    ગોમાંસ ભક્ષણ મુદ્દે સાપે છછૂં

    એક સમયે વિપક્ષની પાટલીએ બેસીને પિંક રિવોલ્યુશનનો વિરોધ કરનાર ભાજપના શાસનમાં ભારતની માંસનિકાસ ત્રણ બિલિયન ડોલરથી વધીને પાંચ બિલિયન ડોલર!

    દક્ષિણ ભારત પર ભગવો ફરકાવવાનો...

    • ઓપરેશન પોલોથી લીધેલા હૈદરાબાદના નિઝામને સરદારે રાજપ્રમુખ બનાવ્યા હતા • કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ કહે છે કે હવે તો નિઝામ સંસ્કૃતિનો અંત આણીને રહીશું • મહાનગરપાલિકા ચૂંટણી પ્રચારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાનો! • કેસીઆર અને ઓવૈસી સાથેના ત્રિપાંખિયા જંગમાં ભાજપના હિંદુકાર્ડની બોલબાલા