• વલ્લભભાઈને સ્મારકો અને પ્રતિમાઓમાં ક્યારેય રસ જ પડ્યો નહોતો • મણિબહેને નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા • વાજપેયી સરકારે રચેલી ટી.એન.ચતુર્વેદી સમિતિનો હજુ ધૂળ ખાતો હેવાલ • ડો. આંબેડકરનાં સ્મારકો ભલે થાય,પણ દિલ્હીમાં સરદારનું સ્મારક જ નહીં
અતીતથી આજ
Block: Site: Subtree Block
• ગામડિયા મુખરજી એકનું એક શર્ટ ત્રણ દિવસ પહેરતા, ઇન્દિરાજીએ તાલીમ આપી • વર્ષ ૧૯૮૪, ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૧૨માં વડા પ્રધાનપદની તક ગુમાવ્યાનો ગમ • કોંગ્રેસના ચૂંટણી પરાજય માટે સોનિયા-મનમોહનને દોષ, મોદીને આપખુદ લેખાવ્યા
• જિલ્લા વિકાસ પરિષદોમાં જમ્મૂ અને ખીણ પ્રદેશનાં વિભાજન તો યથાવત રહ્યાં • જેલમાં રાખેલા અબદુલ્લા-મુફ્તી તો હમણાં સુધી ભાજપના સત્તાજોડાણમાં હતાં • ભારતીય બંધારણ હેઠળ ચૂંટણી લડનારને પણ રાષ્ટ્રવિરોધી ગણાવવાનું જોખમી • કાશ્મીરીઓને વાજપેયીના ‘ઈન્સાનિયત, જમ્હૂરિયત, કશ્મીરિયત’ની ખરી જરૂર
• મુખ્ય પ્રધાનોના અલગ પક્ષ કાઠું કાઢી શક્યા નથી અને વીંટો વળી ગયાનો ઈતિહાસ • ૧૯૬૦થી રાજ્યને માથે મહેણું છે એ ભાંગવા કેજરીવાલના પક્ષનું આગોતરું મલ્લયુદ્ધ • માયાવતીની બસપા ઓવૈસીના એમઆઈએમ અને છોટુભાઈના બીટીપીની અજમાઇશ
• આધુનિક ગુજરાતના શિલ્પી માધવસિંહ સોલંકી ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા હતા • વંચિતોના મસીહા અને અનેક નવતર યોજનાઓ શરૂ કરનાર દીર્ઘદ્રષ્ટા મુખ્ય પ્રધાન • નર્મદા યોજનાને પર્યાવરણવાંધા સામે રાજીવ કનેથી આર્થિક મંજૂરી અપાવી હતી • પટેલ-બ્રાહ્મણ વેવાઈ ધરાવતા પછાત વર્ગના નેતા અનામત સમર્થન માટે બદનામ
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન, પ્રધાન અને સાંસદ
પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુકરજીની ભોમકા પર ભગવો ફરકાવવા માટે હિંદુત્વનું કાર્ડ ખેલવામાં પણ પાછી પાની કરાતી નથી. અત્યારે તો માહોલ એવો રચાયો છે કે જાણે આવતીકાલે જ ચૂંટણી છે. જોકે હજુ ચૂંટણી આડે ત્રણ-ચાર મહિના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેન્દ્રના મહત્વના પ્રધાનો તથા ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના નેતાઓ અત્યારે મુખ્ય પ્રધાન મમતા બેનરજી સામે જંગે ચડ્યા છે. હમણાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓની બોલબાલા છે.
બિનહિંદુઓના દર્શનના વિવાદમાં મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ આમનેસામનેઃ સ્વામિનારાયણ સર્વસમાવેશક
મે ૨૦૧૪માં ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ ભારતમાં વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને તગેડી મૂકવાનો સંકલ્પ કર્યો હતો
શ્યામાબાબુ કોંગ્રેસી ધારાસભ્ય, હિંદુ મહાસભાના અધ્યક્ષ, નેહરુ સરકારમાં ઉદ્યોગપ્રધાન અને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ રહ્યા
