સરબત ખાલસામાં અલગ શીખ દેશની પંચવર્ષીય યોજનાની રાષ્ટ્રપતિભવન સુધી રાવ
અતીતથી આજ
Block: Site: Subtree Block
ઈતિહાસને ફંફોસવા જતાં સમુદ્રમંથનની જેમ વિષ અને અમૃત બેય મળવાં સ્વાભાવિક છે. છતાં પ્રજ્ઞાચક્ષુના હાથીની જેમ સૌ પોતપોતાને અનુકૂળ ઈતિહાસનાં સુફળ મેળવવાની કોશિશ કરે છે. જાણીતા દલિત ચળવળકાર ડો. કાંચા ઈલૈયાએ સરદાર પટેલ વિશે ટિપ્પણ કરી અને વિવાદ સર્જયો.
ભાજપના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ દિલીપ ઘોષ નેતાજીના જન્મદિને (૨૩ જાન્યુઆરીએ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોલકતા નિમંત્રવાની વેતરણમાં
હિંદુ દેવોમાં શ્રદ્ધા નહીં ધરાવનાર અને હિંદુ શાસ્ત્રોના કર્મકાંડની મશ્કરી કરનાર નરેન્દ્રનાથને સર્વે ધર્મોનો સરવાળો વિશ્વના હિતમાં અભિપ્રેત હતો
ભારતના મસ્તક રાજ્યનાં સર્વપ્રથમ મહિલા મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના ભાજપ સાથે શાસનનાં આવતાં પાંચ વર્ષ તલવારની ધાર પર ચાલવા જેવાં
૧૯૩૬માં ગુસાપના પ્રમુખપદેથી ગાંધીજીએ આપેલી સલાહ માની હોત તો ગુજરાતી મેળાવડા કુંઠિત થાત નહીં
એક બાજુ શિવ સેનાના સંસ્થાપક પ્રમુખ બાળાસાહેબની કરોડોની સંપત્તિના વારસાની વડી અદાલતમાં ગાજવીજ, બીજી બાજુ ઉદ્ધવ અને રાજને ભેગા કરવાની ભાંજગડ
અહિંસાના પૂજારી વિરુદ્ધ ક્રાંતિકારીઓના ગુણાનુવાદને વખોડતા મહાત્માના પ્રપૌત્ર તુષાર ગાંધી
કોઈ પણ પક્ષ કોઈ પણ મોરચા સાથે ઘર માંડી શકે, પણ દ્રમુક અને અન્ના દ્રમુક તો સામસામે રહેવાના એટલું તો નક્કી
‘સ્પીપા’ના આઈએએસ તાલીમ કેન્દ્રના પ્રભારી એસ. એસ. અમરાણી કહે છે કે હવે સનદી સેવામાં સફળ પ્રવેશ મેળવનારા અંતરિયાળ ગામોના પછાત સમુદાયોમાંથી પણ મોટી સંખ્યામાં આવે છે
