• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૦-૧૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર...
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૦-૧૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર...

મ્યુઝીક કંપોઝર-સીંગર રાકેશ જોષી ભારતીય વૃંદ ગાન અને 'શિવા-ઇન્ડિયન યુથ ક્વાયર'ના ડાયરેક્ટર છે. ભારતીય વિદ્યાભવન-માંચેસ્ટરમાં ૧૭ વર્ષથી મ્યુઝીક ટીચર છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી ટાળવી જોઇએ તેવી માગણી કરીને વરિષ્ઠ કાયદાવિદ્ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ ભેરવાઇ...

ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સમગ્ર દેશની જેના પર નજર છે એવી ગુજરાતની...
‘મારે ડોક્ટર થવું છે’ તેજલ શંકરભાઈ સંગાડાએ કહ્યું. ત્યાં વળી બાજુમાં બેઠેલી મીનાક્ષી ભરતભાઈ ડામોર કહે, ‘મારે બહુ ભણવું છે ને પછી શિક્ષક થઈને છોકરા-છોકરીઓને ભણાવવા છે.’ આ બંનેની જેમ જ અહીં આવેલા શબનમ, શેખ, રાહીલ, જીવા, આયેશા ગાંડા, પૂજા સુમરા,...

અયોધ્યા વિવાદ ફરી ચર્ચામાં છે. રામજન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી હાથ ધરવાની હતી. કેસને લઈને કોર્ટે 3 જજની બેચ પણ જાહેર કરી દીધી હતી. જોકે સુન્ની...

ભારતને સમુદ્રી માર્ગેથી અફઘાનિસ્તાન અને ઇરાનની સાથે વ્યાપાર કરવામાં મદદરૂપ એવા ચાબહાર પોર્ટના પ્રથમ ચરણને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઇરાનના પ્રમુખ રોહાની...

યોગ, આયુર્વેદ, તથા એલોપથીના સમન્વયરૂપ ‘શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ’ની ૩જી ડિસેમ્બર, રવિવારે વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ વિધિ થઈ હતી. આ...

અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૬૬૪ ફોર્મ ભરાયા હતા. તેમાંથી ૪૮૮ રદ્દ થયા અને પહેલીએ ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા...

ગુજરાત વિધાનસભાની ૧૪મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી., બસપા, સામ્યવાદી પક્ષો તો લડશે પણ અન્ય રાજ્યોમાં નોંધાયેલા કે...